Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ ૩૦ વિવેચન શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ. પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીય –મોહનીય.—આયુ.- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬૧ ૪૬ ૨ ૫ = ૯૬ નામ ૪૬ = પિડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૬. પહેલાં ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ર = છેવટ્ઠ સંઘયણ, હુડક સંસ્થાન. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય –મોહનીય.—આયુ– નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪૧ ૪૪ ૨ ૫ = ૯૨ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ – સ્ત્રીવેદ. નામ ૪૪ = પિંડપ્રકૃતિ ૨૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર - ૬ પિંડપ્રકૃતિ ૨૩ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર. અશુભ – દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૨૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના – મોહનીયનામ – ગોત્ર ૩ ૫ ૧૨ ૧ = ૨૧ દર્શના. ૩ = થીણધ્ધત્રિક. મોહનીય ૫ = અનંતાનુ. ૪ કષાય, સ્ત્રીવેદ. નામ ૧૨ = પિંડપ્રકૃતિ ૯, સ્થાવર ૩.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90