Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૩
નામ ૫ = પિંડપ્રકૃતિ ૩ પ્રત્યેક ૧ સ્થાવર ૧ પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિયજાતિ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન.
પ્રત્યેક ૧ = આતપ.
સ્થાવર ૧ – સ્થાવર.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય. આયુ. નામ.- ગોત્ર.- અંતરાય
૫
૯
૨
૨૪
૨
૪૭
૨
૫ = ૯૬
મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરુષવેદ - સ્ત્રીવેદ. નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકતૈસ- કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શના.- મોહનીય.આયુ.- નામ.- ગાત્ર
૩
૧૫
થીણધ્ધીત્રિક.
=
-
૧ = ૨૫
૫
૧
દર્શના. ૩ =
મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય. સ્ત્રીવેદ.
નામ ૧૫ =
સ્થાવર ૩.
આયુ ૧ = તિર્યંચાયુ. પિંડપ્રકૃતિ ૧૧ પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ.
પ્રત્યેક ૧
-
પ્રત્યેક ૧
જિનનામ.
સ્થાવર ૩ = દુર્ભાગ - દુસ્વર ગોત્ર ૧ = નીચગોત્ર.
આયુ - ૧ = મનુષ્યાયુષ્યનો અબંધ થાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
કર્મગ્રંથ 3
-
1
અનાદેય.

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90