Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ ૧૧ કર્મગ્રંથ - 3 ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીય-મોહનીય. આયુ- નામ.- ગોત્ર- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૧ ૧ ૫ = ૬૯ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬ - પુરૂષવેદ. નામ ૩૧ = પિડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી-શુભ વિહાયોગતિ પ્રત્યેક ૫ – પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. નિયમ-૧ = આ જીવો ત્રીજા ગુણસ્થાનકથી નિયમા દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે છે. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકેય પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં નવી ૧ દાખલ થાય છે. આયુ ૧- દેવાયુષ્ય. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય.-મોહનીય આયુ– નામ.- ગોત્ર.- અંતરાય. ૬ ૨ ૧૦ ૧ ૩૧ ૧ ૫ = ૭૦ ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કષાય પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય –મોહનીય આયુષ્ય-નામ- ગોત્ર.- અંતરાય. ૬ ૨ ૧૫ ૧ ૩૧ ૧ ૫ = ૬૬ મોહનીય ૧૫ = પ્રત્યાખ્યાનીય ૮ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ - ૧ = ચોથા ગુણસ્થાનકે ઉપશમ, ક્ષયોપશય અને ક્ષાયિક ત્રણેય સમકિતવાળા જીવો હોય છે. નિયમ - ૨ = અનાદિ મિથ્યાદષ્ટિ સૌ પ્રથમ જે સમકિતની પ્રાપ્તિ કરે છે તે ઉપશમ સમક્તિ હોય છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90