Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ કર્મગ્રંથ - ૩ પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. નિયમ ૧ = આ જીવોને ઉપશમ ને ક્ષયોપશમ સમકિત હોય છે. નિમય ૨ = આ જીવો મરીને નિયમા તિર્યંચ જ થાય છે. નરકગતિ સમાપ્ત બીજું. તિર્યંચગતિને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન. તિર્યંચગતિ = આ માર્ગણાવાળા જીવોને ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે તેથી ભવપ્રત્યયથી જ આહારક શરીર - આહારક અંગોપાંગ ને જિનનામ કર્મનો બંધ કરતા નથી. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીયા-મોહનીય. આયુ.- નામ - ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭. મોહનીય ૨૬ = ૧૬ કષાય - હાસ્યાદિ ૬, ૩ વેદ, મિથ્યાત્વ. નામ ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૭ = ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક વૈક્રિય અંગોપાંગ ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુષ્ય ૧ = નરકાયુ. નામ ૧૩ = પિંડપ્રકૃતિ ૮, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૮ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90