Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ - ૩ પિડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય- આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
પ્રત્યેક ર = આતપ- જિનનામ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
ઓધે ૯૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. વેદનીય.—મોહનીય-આયુષ્ય.-નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬૧ ૪૯ ૨ પ= ૯૯
નામ ૪૯ = પિડપ્રકૃતિ -૨૭, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર – ૬ ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૨ = મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર.
પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુષ્ય—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬
નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬.
પિડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક,- તૈજસકાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર ૬ = અસ્થિર, અશુભ, દુર્ભગ- દુસ્વર અનાદેય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૫ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય ૧ = તિર્યંચાયુષ્ય નામ ર = છેવટ્ટુ સંઘયણ, હુડક સંસ્થાન.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિઓ બંધાય છે. શાના દર્શના– વેદનીય-મોહનીય—આયુ.- નામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૦ ૪૫૧ ૫ = ૯૧

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90