Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 22
________________ કર્મગ્રંથ - ૩ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય, તૈજસ, કામણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત - ઉચ્છવાસ – અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર – અશુભ – અશ. ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૫ ૧ ૩૨ ૧ ૫ = ૬૭ નામ ૩ર = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૨ ૧ ૫ = ૬૩ મોહનીય ૧૧ = સંજવલન-૪ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮ કે પ૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ- ગોત્ર.- અંતરાય - ૬ ૧ ૯ ૧અથવા૦ ૩૧ ૧ ૫ = ૫૮અથવા૫૯ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૫. પ્રત્યેક ૬, ત્રસ ૧૦. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૬ ૧ ૯ ૦ ૩૧ ૧ ૫ = ૫૮ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90