________________
कल्पान्तर्वाच्यः ]
महावीरस्य अभिग्रहपूर्तिः
पहर-दु- वइक्ते सुप्पट्ठिए य कुम्मासे ।
दिजा जइ काइ महं अभिग्गहो सामिणा गहिओ ।। ५४६ ।। चंपावइ दाहिवाहण धारणि-पुत्ती य वसुमई कुमरी । कोसंबी ससयाणिय-करभ- वहगेण सा गहिया ॥ ५५० ॥ विक्कय सा य गहिया धणावह - सिट्टिणा सभज्जाए । मूलाए सा दिण्णा पुत्ती काऊण सा दुट्ठा ॥ ५५१ ।। मा में भवउ सवित्ती किच्चा सिरमुंडणनिगडियपया । पक्खित्ता तिय गेहे उववास-तियं तिए आसि ।। ५५२ ।। कहवि य नाउं सिट्ठी रोयंती कड्डइ करे धरि ं । मुंचइ देहलियाए कुम्मासे सुप्पए देइ ॥ ५५३ ॥ नियड - पभंग - निमित्तं गच्छइ सिट्ठी य जाव सा बाला । चिंतइ जइ इह समये अतिही आगच्छइ कोऽवि ।। ५५४ ॥
७
ता संपत्ती भयवं कप्पतरु जंगमो पहट्ठा सा । वयइ गिण्ह भंते! कुम्मासे नित्थरामि अहं ।। ५५५ ।।
सव्वाभिग्गह- पुण्ण परं न रोवइ अओ चलइ भयवं ।
ता रोइउं पवत्ता भयवं गिण्हइ य कुम्मासे ।। ५५६॥+
[ ४६
+ અહીં આ એક વિચારણીય મુદ્દો છે. શ્રી કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં શ્રમણ મહાવીરના છદ્મસ્થકાળમાં, પાંચ માસ અને પચીસ દિવસના ઉપવાસના પારણે પરમાત્મા ચંદનબાળાના બારણે પધારે છે ત્યારે ચંદનાની આંખમાં આંસુ હતા-હોય છે. અને હોવા તે સ્વાભાવિક છે. વળી તેવા શાસ્ત્રપાઠો-ઉલ્લેખો ५. आवश्यक नियुक्ति - चुण्णी नवपदप्रकरणबृहदवृत्ति, मनोरमा कहा, त्रिषष्टि० शभुं पर्व वगेरे सुविहित जहुश्रुत પુરુષોના રચેલા ગ્રન્થોમાં મળે છે. એ સંદર્ભમાં ઉપાધ્યાયશ્રી વિનય વિજયજીએ સુબોધિકામાં “શ્રમણ મહાવીર ચંદનાને ત્યાં ગયા ત્યારે આંસુ ન હતા તેથી પાછા વળ્યા અને વળી પાછા ગયા ત્યારે આંસુ હતા અને તે વખતે અભિગ્રહ પૂર્ણ થવાના કારણે અડદના બાકુળા પડિલાભ્યા.”
આ ઉલ્લેખના આધારે વર્તમાન શ્રીસંઘમાં આ પ્રસંગ આજ રીતે કહેવાય છે.
સુબોધિકામાં આવા અક્ષરો જોયા પછી આ વિચારનું પુરોગામી સ્રોત કયાં છે ? તે જિજ્ઞાસા હતી તેમાં આ શ્રી નગર્ષિકૃત કલ્પાન્તર્વોચ્ય જોવામાં આવ્યું તો તેમાં આવો જ ઉલ્લેખ મળ્યો. “પહેલા વખતે આંસુ ન હતા અને પછી આંસુ આવ્યા." વિ. સં. ૧૬૯૬માં ઉપા. વિનયવિજયજીએ સુબોધિકાની રચના કરી છે જ્યારે શ્રી નગર્ષિની કલ્પાન્તર્વાચ્યની રચના વિ. સં. ૧૬૫૭માં કરી છે. એટલે સુબોધિકાની આ એમની જ પરંપરાનું કલ્પાન્તર્વાચ્ય હોઈ શકે છે. હજી આ ઉલ્લેખનો પણ મૂળ સ્રોત શોધવાની જિજ્ઞાસા રહે જ છે.
આમ છતાં બધી રીતે વિચારતાં શ્રમણ મહાવીર જ્યારે ચંદનાને બારણે પધાર્યા ત્યારે જ તેમની આંખમાં આંસુ હતા તે પ્રાચીન વિધાન માનવું જ ઉચિત જણાય છે.