Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૧૫ કીધા ભેગું લીધું સમકિત | | I J શ\N ચિત્રમાં રાજા રાણી જેવા છે તે બન્ને, ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવ છે. બીજા ચાર જીવોમાં સિંહ અને વાંદરાના જીવો પણ છે.) મુનિ કહે છે: હે ભવ્ય! પૂર્વભવના સંસ્કારવશ અમે તને સમ્યકત્વ પમાડવા અહીં આવ્યા છીએ. આજે જ તું સમ્યકત્વને ગ્રહણ કર. અત્યારે જ તેનો અવસર છે. -ને, ઋષભદેવનો જીવ તથા બીજા પાંચે જીવો પણ તરત જ આત્મસ્વરૂપ ઓળખીને સમ્યકત્વ ધારણ કરે છે. (સિંહ વગેરે) ચારે જીવો ભવિષ્યમાં ઋષભદેવના પુત્રો થયા ને મોક્ષમાં ગયા. હે ભવ્યો! ઋષભદેવ પ્રભુનું આ દષ્ટાંત આપણને પણ અબઘડી સમ્યકત્વ-પ્રાપ્તિની પ્રેરણા આપે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86