Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 35
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૩૧ ગુરુદેવ ઘણીવાર કહેતા કે જ્યાં બીજા બધા પ્રકારે નિરુપાયતા હોય ત્યાં પણ ‘સહનશીલતા ' તે અમોઘ ઉપાય છે. સાચી સહનશીલતા રાગ-દ્વેષ વગરની હોવી જોઈએ, એટલે તે સહનશીલતાને આપણે વીતરાગીસમભાવ પણ કહી શકીએ. જિનવાણીએ આપણને વીતરાગતાના મંત્રો આપ્યા છે. વીતરાગભાવ-રસિક સાધર્મીઓ ! સંસારમાંગૃહવાસમાં ડગલે ને પગલે ઊભા થતા વિખવાદના પ્રસંગોની વચમાં અશાંતિના ઘોર દુ:ખમાંથી છૂટવા માટે તમે આ ‘સહનશીલતા ' મંત્રનો પ્રયોગ કરી જુઓ... તે જરૂર સફળ થશે; તમારી શક્તિ રાગ-દ્વેષમાં વેડફાતી અટકી જશે, ને સર્વ શક્તિ આત્મહિત સાધવામાં કેન્દ્રિત થઈ જશે, એટલે શીઘ્ર જ આત્મહિત સાધીને તમે મહાન શાંતિની અનુભૂતિ કરશો. બસ, બીજું શું જોઈએ ! “સ હુ ન શી લ તા” [સાતમી વાર્તા પૂરી ] Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86