________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૭૦ : જૈન ધર્મની વાર્તાઓ
મુનિ, રાજા ને ૪૦ લૂટારા
(૧) રાજા દ્વારા ૪૦ લૂટારાનું મરણ થવા છતાં તેને ઓછી હિંસા લાગી અને તે સ્વર્ગમાં ગયો.
(૨) લૂટારાઓ દ્વારા કોઈ ન મર્યું છતાં તેઓને તીવ્ર હિંસા લાગી અને નરકમાં ગયા.
(૩) વીતરાગ ભાવમાં સ્થિત મુનિરાજ અહિંસક રહ્યા ને મોક્ષ
પામ્યા.
આ ઉપરથી નક્કી થાય છે કે જેટલો રાગ તેટલી હિંસા છે; અને જે વીતરાગભાવ છે તે જ અહિંસા છે. અહિંસા તે મોક્ષનું કારણ હોવાથી પરમ ધર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com