Book Title: Jain Vartao 01 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 86
________________ - શ્રી કાંતમૃતિ-પ્રકાશન 8 - . પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના મહાન ઉપકારોની સ્મૃતિમાં આ ચોથું પુસ્તક પ્રકાશિત કરીએ છીએ; હર્ષની વાત છે કે મુમુક્ષુ ભાઈ–બહેનો તરફથી ઉત્સાહભર્યો સહકાર મળી રહ્યો છે. બીજા નવીન પુસ્તકોનું પણ તુરતમાં પ્રકાશન થઈ રહ્યું છે: પ્રાપ્તિસ્થાન શ્રી કહાન-સ્મૃતિ પ્રકાશન સંત સાન્નિધ્ય, સોનગઢ (364250)Page Navigation
1 ... 84 85 86