Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 72
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮: જૈન ધર્મની વાર્તાઓ પડ્યા. પણ બહાદુર રાજાએ તે બધા લૂંટારાઓને મારીને મુનિની રક્ષા કરી. લૂંટારાઓ ન મુનિને મારી શક્યા, કે ન રાજાને મારી શકયા. હવે આપણે અહીં બે વાત વિચારવાની છેઃ(૧) રાજા દ્વારા તો ચાલીસ લૂંટારા હણાયા. (૨) લૂંટારાઓ વડે એક પણ માણસ મર્યો નહિ. તો હવે તે બેમાંથી વધારે હિંસક તમે કોને માનશો? રાજાને વધુ હિંસક કહેશો? કે લૂંટારાઓને? ચોક્કસપણે તમે લૂંટારાઓને જ વધુ હિંસક કહેશો, ને રાજાને હિંસક નહીં કહો, પણ તેના કાર્યની પ્રશંસા કરશો. (૧) ૪૦ માણસો માર્યા ગયા છતાં તે રાજાને ઓછી હિંસા કેમ ગણી? (૨) અને કોઈ માણસ ન મરવા છતાં તે લૂંટારાઓને વધુ હિંસા કેમ ગણી? (૩) મુનિરાજ તો બન્ને પ્રત્યે તટસ્થ, રાગદ્વેષ વગરના છે, તેથી તેઓ વીતરાગી અહિંસક છે. વિચાર કરતાં ઉપરના પ્રશ્નોનો ખુલાસો નીચે મુજબ આવશે - “વધુ જીવ મરે માટે વધુ હિંસા, ને ઓછા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86