Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૫૧ (પાણીના ટીપાંની સફળતાનું રહસ્ય બતાવતી આ બોધકથા દ્વારા જિજ્ઞાસુઓ આત્મવિશ્વાસ અને એકાગ્ર પરિણામથી પોતાની આત્મસાધનાના ધ્યેયમાં મક્કમપણે આગળ વધો.. જરૂર સફળતા મળશે. ચૈતન્યરસના બિંદુઓના સતત અભ્યાસ વડે મોહનો કાળમીંઢ પથ્થર પણ ભેદાઈ જશે.) મ.. ઘ... [ મીઠું નહીં પણ કડવું] મધ એ મનુષ્યનો ખોરાક નથી, મધ એ તો માખીનો ખોરાક છે. મધની અંદર માખીના ઈંડાંનો રસ છે તેથી તે સર્વથા અભક્ષ્ય છે. આપણા જૈનધર્મમાં માંસ જેટલો મધનો પણ સર્ણ નિષેધ છે. દવા ખાતર પણ મધ વપરાય નહિ. માંસ-મધુ ને મધ (દારૂ) નો જે ત્યાગી હોય તેને જ “શ્રાવક' અથવા જૈન કહી શકાય. જૈન કદી મધ-માંસ-દારૂનું સેવન કરે નહિ. (ઈડાં કે માછલીનું ભક્ષણ તે પણ માંસાહાર જ છે.) મધ ખાવામાં એટલું પાપ છે કે તેનું ફળ પણ નરક કહ્યું છે. માટે મધ ખરેખર મીઠું નથી પણ અત્યંત કડવું છેતે ઝેરથી પણ વધુ કડવા દુઃખ દેનાર છે. માટે મારામાં એટલું પાપ અમેરિકામાંથી કોઈ જીવો મોક્ષ પામ્યા હશે? હા, અનંતા જીવો ત્યાંથી મોક્ષ પામ્યા છે. -રશિયામાંથી? -હ, ત્યાંથી પણ અંનતા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86