Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 45
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૪૧ હે કહાનગુરુ! સિંહનાદ જેવી તમારી વિરહાક.. એના પડઘા આ લખતાં-વાંચતાંય અમારા હૃદયમાં અત્યારે ગુંજી રહ્યા છે. અમને “ભગવાન... આત્મા’ કહીને બોલાવતો તમારો એ મીઠો રણકો... અત્યારે અમારી ચેતનાને ઉલ્લાસાવી રહ્યો છે. ધન્ય તમારા ઉપકાર! Go આંખમાં અંજન એક સખી બીજી સખીને આંખમાં અંજન આંજવા ગઈ. ત્યારે બીજીસખી કહે છે કે રહેવા દે; મારા નયનમાં કૃષ્ણપ્રેમ એવો ઠાંસી-ઠાંસીને ભર્યો છે કે તેમાં હવે અંજનની જગ્યા નથી. તેમ ધર્મીની દષ્ટિમાં ચૈતન્યપ્રેમ એવો ભર્યો છે કે તેમાં હવે રાગની કાલિમાનો અંશ પણ સમાય તેમ નથી. એની દષ્ટિમાં આતમરામ વસ્યા છે, તેમાં હવે અન્યનો અવકાશ નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86