Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૩૩ આનંદકુમાર કહે: બહેન, મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રની આરાધના કરવા જેવી છે. બેનઃ હું ભાઈ ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કેવી રીતે થાય? ભાઈ: બેન! એ રત્નત્રયના મુખ્ય આરાધક તો મુનિવરો છે; તેઓ ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડ રત્નત્રયને આરાધે છે. બેનઃ ભાઈ ! રત્નત્રયના “મુખ્ય આરાધક મુનિવરો છે, તો શું ગૃહસ્થોને પણ રત્નત્રયની આરાધના હોઈ શકે ? ભાઈ: હા, બેન! એક અંશરૂપે રત્નત્રયની આરાધના ગૃહસ્થોને પણ હોઈ શકે છે. બેનઃ આપણા જેવા નાના બાળક પણ શું રત્ન-ત્રયની આરાધના કરી શકે ? ભાઈ: હા, જરૂર કરી શકે; પણ તે રત્નત્રયનું મૂળબીજ સમ્યગ્દર્શન છે; તેથી પહેલાં તેની આરાધના કરવી જોઈએ. બેનઃ અહા ! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્યો છે. ભાઈ, તે સમ્યગ્દર્શનની આરાધના કેવી રીતે થાય ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86