________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૫ કીધા ભેગું લીધું સમકિત
|
|
I
J
શ\N
ચિત્રમાં રાજા રાણી જેવા છે તે બન્ને, ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવ છે. બીજા ચાર જીવોમાં સિંહ અને વાંદરાના જીવો પણ છે.)
મુનિ કહે છે: હે ભવ્ય! પૂર્વભવના સંસ્કારવશ અમે તને સમ્યકત્વ પમાડવા અહીં આવ્યા છીએ. આજે જ તું સમ્યકત્વને ગ્રહણ કર. અત્યારે જ તેનો અવસર છે.
-ને, ઋષભદેવનો જીવ તથા બીજા પાંચે જીવો પણ તરત જ આત્મસ્વરૂપ ઓળખીને સમ્યકત્વ ધારણ કરે છે. (સિંહ વગેરે) ચારે જીવો ભવિષ્યમાં ઋષભદેવના પુત્રો થયા ને મોક્ષમાં ગયા. હે ભવ્યો! ઋષભદેવ પ્રભુનું આ દષ્ટાંત આપણને પણ અબઘડી સમ્યકત્વ-પ્રાપ્તિની પ્રેરણા આપે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com