Book Title: Jain Tattvashodhak Granth Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ પ્રસ્તાવના --------------------------------------- એ. તે દરમ્યાનમાં કેઇને તે વાંચવાથી શ્રેષ ઉત્પન્ન થશે તો તે હાત્મા પુરુષોને શિર દોષ નથી, તેમ તે ગ્રંથનો પણ દોષ નથી. કે શેલડી તે ઘણી મીઠી છે, પણ તે ઊંટને વિષ રૂપ થઈ ડે છે. વળી અને સાકર વિષ રૂપ અને વાયસને દ્રાક્ષ વિષ રે થઈ પડે છે, પણ તેમાં શેલડી સાકર કે, દ્રાક્ષને દોષ નહી, છે તે પાપિષ્ટ જીના પ્રારબ્ધનો દોષ છે. તેમ આ ગ્રંથ શેલડી કર ને દ્રાક્ષ થકી પણ અધિક મધુર રસ વાળે છતાં ભારે મેં જીવે ઊંટ, ખરે અને વાયસ જેવાને વિષ રૂપ થઈ પડશે તો મા તે મહાત્મા પુરુષને દેષ નથી, માટે વિવેકી વગ, આ વને એક વાર વાંચવાથી તેની અંદર શું ખૂબી છે? તે આ જ્ઞને જાણવામાં થોડું જ આવશે. પણ દીર્ધદષ્ટિવાળાને તે ઘ 1 જ પ્રિય થઈ પડશે, વળી તેને વારંવાર વાંચવાથી તેની ખરે ખૂબી માલમ પડી આવશે કે, આ મહાત્મા પુરુષે પોતાની ની અનહદ બુદ્ધિ વાપરી છે કે, તે વાચકવર્ગને આશ્ચર્ય થયા વાય રહેશે જ નહી. આ ગ્રંથ ઘણા વર્ષથી બનેલું છે, પણ મારા જાણવામાં ટૂંક મુદતથી આવ્યો છે તેથી તેને ઘણું જ યે પ્રસિદ્ધિમાં થોડો જ માલમ પડતો જાણી આપણું સ્વર્સિ ને સરખે લાભ લઈ શકવાના ઈરાદાથી અમો છપાવી પ્ર પદ્ધ કર્યું છે. આ ગ્રંથની પ્રત મારવાડથી અમને મળવાથી તે ચિતાં તેમાં કેટલી જગ્યાયે અશુદ્ધ હેય તેમ માલમ પડવાથી માં તસ્દી લઇને બનતાં સુધી શુદ્ધ કર્યો છે. તે પણ તેની પંદર કઈ જગ્યાએ ભૂલ ચૂક રહી હોય તે સજજન વર્ગ સુ રીને વાંચવાની કૃપા કરશે.' તથાસ્તુ ! . : : ' . . -- ~ ----Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 179