________________
રીઝનારીગરા [૧ શ્રી ભદ્ર પંચારિત નામ છે. તેમાં તેને રચના કાળ શાકે ૪૨૭ જણાવેલ છે. જુઓ નિમ્નલિખિત આર્યા–
सप्ताश्विवेद (४२७) संख्यं शककालमपास्य चैत्रशुक्लादौ । अर्धास्तिमिते भानौ यवनपुरे सौम्यदिवसाये ॥
વરાહમિહરને સમય ઈસ્વીસનના છઠ્ઠા સૈકાને છે (પ૦૫પ૮૫ સુધીમાં) તેથી બીજા ભદ્રબાહુને સમય પણ છઠ્ઠો સકે નિર્વિવાદ સિદ્ધ થાય છે અને
'तेहिं नाणबलेण वराहमिहरवंतरस्स दुच्चिट्ठियं नाऊण सिरिपाससामिणो ‘उवसग्गहरं' थवणं काऊण संघकए હિયં ”
-સંધતિલકકૃતા સમ્યવસપ્તતિકાવૃત્તિ (સં. ૧૪૨૨) ઈત્યાદિ વૃત્તાંત ધ્યાનમાં લઈએ તે ઉવસગ્ગહું સ્તોત્રના પ્રણેતા આજ ભદ્રબાહુ સ્વામી નિશ્ચિત થાય છે.
એમના રચેલા ગ્રંથો– ૧ આવશ્યક નિર્યુક્તિ..... ૨ દશવૈકાલિક ૩ ઉત્તરાધ્યયન , ૪ આચારાંગ પ સૂત્રકૃતાંગ
૧૦. આ નિક્તિઓનાં નામ ગ્રંથકાર પોતે આ પ્રમાણે જણાવે છે –
आवस्मयस्स दसकालियस्स तह उत्तरमझमाथारे । सूयषडे मिति घोच्छामि तहा इसाणं च ॥ कप्पस्स व गिज्जुक्ति ववहारस्स य परमनिउणस्त । सूरियपण्णत्तोए चोच्छं इलिभासियाणं च ।
–આવશ૧.નિ. ગા. ૮૨-૮૩