________________
બાહુ સ્વામી ]
પ્રસ્તાવના.
વર્ષે અમુક
ભવિષ્યમાં થનાર માટે ‘ અમુક થયેા. એવા પ્રયાગ કરે નહી, માટે નિયુÖક્તિકાર શ્રીભદ્રબાહુને સમય વીનિર્વાણુ ખાદ ૧૭૦મે વર્ષે હાઈ શકે નહી.
,
の
શ્રીસંધતિલકસૂરિષ્કૃત સમ્યકત્વસપ્રતિકાવૃત્તિ, વગેરે શ્વેતાંબર ગ્રંથેામાં શ્રીભદ્રબાહુને પ્રખર જ્યાતિથી વરાહમિહરના ભાઈ તરીક વર્ણવેલા છે. વરાહમિહરના રચેલા ચાર ગ્રંથા અત્યારે ઉપલબ્ધ થાય છે. તેમાં છેલ્લા ગ્રંથ ખગાલ શાસ્ત્રનું વ્યવહારૂ જ્ઞાન આપનાર
७ तत्थ य चउदसविज्जाठाणपारगो छक्कम्ममम्मविऊ पयईए भद्दओ भहबाहू नाम माहणो हुत्था । तस्स परमपिम्मसरसीरुहमिहरो वराहमिहरो सहोयरो ।
-સઘ્ધતિ॰ સમ્યક્ત્વસ૦ I
૮. વરાહમિહરને જન્મ ઉજજૈન આગળ થયા હતા. એણે ગણિતનું કામ આસરે ઈ. સ. ૫૦૫માં કરવા માંડયુ, અને એના એક ટીકાકારના કહેવા પ્રમાણે એ ઇ. સ. ૧૮૭માં મરણ પામ્યા.
-પ્રેા. એ., ભેંકડાનલકૃત સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ પૃ. ૫૬૪
*
""
૯. ‘ બૃહત્સ ંહિતા ’ ( જે ૧૮૬૪–૧૮૬૫ની “ Bibliothica Indica ”માં કને પ્રસિદ્ધ કરી છે. અને Journal of Asiatic Society ”ના ચેાથા પુસ્તકમાં એનું ભાષાંતર થયું છે. એ જ ગ્રંથની ભટ્ટોલની ટીકા સાથની નવી આવૃત્તિ ૧૮૯૫–૯૭માં એસ. દ્વિવેદીએ ખનારસમાં પ્રસિદ્ધ કરી છે. શાસ્ત્ર ( જેનું મદ્રા સના સી આયરે ૧૮૮૫માં ભાષાંતર કર્યું છે ). ઘુનાતરૢ (જેના થોડાક ભાગનું વેબરે અને જંકાખીએ ૧૮૭૨માં ભાષાંતર કર્યું છે. ) અને પંચવિદ્વાન્તા બનારસમાં થીખા અને એસ દ્વિવેદીએ ૧૮૮૯માં પ્રસિદ્ધ કરેલ છે અને તેના માટા ભાગનું ભાષાંતર પણ કર્યું છે.