________________
૧૨
श्री जैनस्तोत्र सन्दोह
[૨ શ્રી માન
સ્થવિરાવલી દેવદ્ધિળુિક્ષમાશ્રમણ્કૃત માની લઇએ તેા પછી તેના
છેવટમાં આપેલી—
सुतत्थरयणभरिए खमदममद्दवगुणेहि संपुण्णे । देवखिमासमणे कासवगुत्ते पणिषयामि ॥
આ ગાથાની શી દશા થાય? કાઈ પણ વિદ્વાન સ્વયં પેાતાને માટે આવા શબ્દો ઉચ્ચારે ખરા ? માટે તે જરૂરી અન્યકૃત માનવી પડશે. આખા ગ્રંથ કાઈ રચે, વચ્ચે પ્રકરણ અન્ય ઉમેરે અને તેમના માટે ઉલ્લેખ ત્રીજી વ્યક્તિ કરે એમ બની શકે ખરું ? માટે મારા ધારવા પ્રમાણે તે। મૂળ ગ્રંથ, અને અંત્યગાથા સુધીની સ્થવિરાવલી એ સ એકજ વ્યકિત (બીજા ભદ્રબાહુ)ની રચના છે.
ગ્રંથકાર ઉપરાકત ગાથા લખી પટ્ટાવલી અટકાવે છે તેથી તે દેવધિ ક્ષિમાશ્રમણના સંતાનીય છે કે અન્ય વંશના છે તેના માટે ઉહાપાઠ કરવાને અવકાશ રહે છે.
ર માનતુ ગર.
આ આચાય. બનારસનિવાસી ધનદેવશેઠના પુત્ર હતા. એમણે પ્રથમ ચાકીતિ નામના દિગ્બર પાસે દીક્ષા લીધી હતી. ત્યાં એમનું નામ મહાકી િસખ્યું હતું. પાછળથી એમણે પાતાની બહેનના કહેવાથી શ્રીજિનસિંહસૂરિ પાસે શ્વેતાંબર મતની દીક્ષા સ્વીકારી હતી.
આ વખતે બનારસમાં (પ્રભાવક ચરિત્રના મતે) ખાણ અને મયૂર નામના બ્રાહ્મણ પંડિતાની વિદ્યાથી આકર્ષાયલા હ્ર દેવ નામના બ્રહ્મક્ષત્રિય ( થાણેશ્વરના વૈશ્ય વંશીય રાજા શ્રીહર્ષ) રાજા સાથે એમના મેલાપ થયા.૨૦ રાજાએ ચમત્કાર જોવા ઈચ્છા જણાવી ત્યારે આચાર્યે કહ્યું કે—‘ રાજન્’અમે ગૃહસ્થ નથી, કે વિદ્યા અને ગુણનું પ્રકાશન કરીને રાજાએ પાસેથી ધન પ્રાપ્ત કરીએ. અમે
૨૦. એઝાજી. રા. ૪. પ્રથમ ભાગ પૃ. ૧૪૨.