Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 23
________________ સ્ફુટ નોંધ. स्फुट नांध. Editorial Notes. 193 जैन विद्वानोने आमंत्रण. અલ્પ જ્ઞાન મહા ાણુ ” આ કહેવતનું સત્ય અનુભવવાના એક પ્રસંગ એક અંગ્રેજ ટીકાકારે હમણાં આપ્યા છે. મી. હુટ વારન નામના એક અંગ્રેજ કે જે કેટલુંક થયાં જૈન ધર્મ પાળે છે તેમણે “ Jainism in Western Garb, as a Solution to Life's great Problems એ નામનું પુસ્તક અંગ્રેજીમાં બહાર પાડયું છે અને તેમાં જીંદગીના મહાન પ્રશ્નાનું નિરાકરણ જૈનદષ્ટિએ પરન્તુ પાશ્ચિમાત્ય શૈલિમાં આપવાનો યત્ન કર્યો છે. כי .. આ પુસ્તકપર અવલોકન મી. રૅડગ્રેવ નામના કોઇ લેખકે લંડનના “ આકષ્ટ રિવ્યુ ” નામના માસિક પત્રમાં લખ્યું છે, જેમાં તેણે પોતાના અલ્પજ્ઞાનને લીધે-નહિ કે ઇરાદાપૂર્વક–જૈન ધર્મને સડ અન્યાય આપ્યા છે. અવલોકનકાર તેમાં જણાવે છે કે, જૈન ધર્મ લુખ્ખા છે; વાદવિવાદગ્રસ્ત છે; ઈશ્વરને નહિ માનનારા હાઇ તે હૃદય વગરના છે; તેના દ્વૈતવાદ બુદ્ધિને અસંતોષકારક છે; જંતુ અને વનસ્પતિ પરની ધ્યાને તેના સિદ્ધાંત મૂર્ખતા ભરેલા છે; આત્મામાં જડના પ્રવેશથી દુ:ખ ઉત્પન્ન થવાની તેની માન્યતાએ તેના ભક્તાને, ઘણાજ કંટાળા આપે તેવા સાધુપણા તરફ વાળ્યા છે; વળી તેનું દૃષ્ટિબિન્દુ-સર્વજ્ઞપણાની પ્રાપ્તિનું દૃષ્ટિબિંદુ એવું છે કે જેમાં આત્મા જાણી શકે બધું, પણ કરે નહિ કાંઇ એવી સ્થિતિ છે, તેથી તે દૃષ્ટિબિંદુ ન ગમે તેવું અને મૂર્ખતાભરેલું છે. * અવલોકનકારના કુલ શબ્દનુ ટાંચણ અમે નીચે આપીએ છીએ:--- JAINISM IN WESTERN GARB, AS A SOLUTION TO LIFE'S GREAT PROBLEMS. By Herbert Warren. 7 ins. X 4 ins, pp. xi + 129 + 1 plate. Madras: The Minerva Press, 33, Popham's Broadway ( London Agents: Mess's Luzae & Co., 46, Great Russell Street, W. C. ). Price As. 12 (I. s ). THERE is comparatively little literature on Jainism in the English tongue, so that this very clear and terse exposition by Mr. Warren will be especially welcome to English students of Indian philosophies and theologies. Some of the Jain tenets are both curious and interesting. On the subject of existence and non-existence, Mr. Warren's remarks remind one of Hegel The clear cut concept of individuality fundamental in Jainism, and its unflinching defence of free-will,

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 420