Book Title: Jain Shikshavali Tapni Mahatta Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 5
________________ પ્રકાશકનુ નિવેદન જૈન મહિષ એએ જીવનની સુધારણા માટે જે તત્ત્વજ્ઞાન ઉપદેશ્યું છે તથા જે આચારની પ્રરૂપણા કરી છે, તે સહુ સરલતાથી સમજી શકે તે માટે જૈન શિક્ષાવલીની ચાજના હાથ ધરવામાં આવી છે. હાલ તેમાં ખાર પુસ્તકા પ્રકટ કરવામાં આવે છે, પરંતુ સયાગા વધારે સાનુકૂળ દેખાશે તે તેમાં બીજા પુસ્તકા પણ પ્રકટ કરવામાં આવશે. આ પુસ્તકા દીધું ચિંતન-મનનનાં પરિણામે સુંદર શૈલિમાં લખાયેલાં છે. એટલે તે સહુને પસંદ પડશે એમાં શંકા નથી. જૈન શિક્ષાવલીની યોજના સાકાર બની તેમાં અનેક મુનિરાજો, સંસ્થા અને ગૃહસ્થાના સહકાર નિમિત્તભૂત છે. ખાસ કરીને ૫. પૂ. આ. મહારાજશ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી, તેમનાં વિદ્વાન શિષ્ય રત્ન મુનિરાજશ્રી કીર્તિવિજયજી, પ. પૂ. આ. મહારાજશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીનાં શિષ્યરત્ના પૂ. પ. મહારાજ શ્રીભદ્રંકરવિજયજી, પૃ. મુ. શ્રી ભાનુવિજયજી, તથા પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તેમજ પ. પૂ. આ. મહારાજશ્રી વિજયાં ખૂસૂરીશ્વરજી, તેમનાં શિષ્યરત્ન મુ. શ્રી રૈવતવિજયજી અને પ.પૂ. આ. મહારાજશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીનાં વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. મ. શ્રી રધરવિજયજી તથા પ. પૂ. આ. મહા મુજશ્રી વિજયધમ સૂરિજીનાં શિષ્યરત્ન મુનિશ્રી યશેાવિજયજી વગેરેએ આ યાજનાને સત્કારી તેને વેગ આપવામાં કિંમતી સાય આપી છે, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. ઉપરાંત શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વમાન, શેઠ ચતુરભાઇ નગીનદાસ ( બેલગામવાળા ), શ્રીમાન ખી. કે. શાહ, યાગી શ્રી ઉમેશચંદ્રજી, શ્રી નાગકુમાર મકાતી તથા જૈનધામિક શિક્ષણસંવ-મુંબઈના કાય વાહકો શ્રી પ્રાણજીવન હ. ગાંધી વગેરેએ આ કામાં સડકાર આપી અમને ઉત્સાહિત કર્યો છે, તે માટે તેમનેા પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકામાં વિજ્ઞાપન આપનાર દરેક સંસ્થાઓના પણ અમે આભારી છીએ. પ્રાશકPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68