Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan
View full book text
________________
:
શ્રીરામ-લક્ષ્મણનો જન્મ : મિથિલામાં ભામંડલ-સીતાનો જન્મ : ભામંડલ અપહરણ : નારદજીના નારદવેડા : સ્વયંવર મંડપ : વજ્રાવર્ત-અર્ણવાવર્ત ધનુષ્યો : રામ-સીતા લગ્ન : દશરથ મહારાજાને વૈરાગ્ય : મહાસતી કૈકેયીદેવીની માંગણી : રાજા દશરથનો સ્પષ્ટ નિર્દેશ : ભરતજીનો દૃઢ નિર્ધાર : આ બધા પ્રસંગોમાં ઉત્તમકુળોની મહાનતાનું દર્શન થાય છે તો મોહની મુંઝવણો પ્રગટરુપે અનુભવાય છે.
થરા
શ્રી દશરથ મહારાજાને ભરતે આપેલી વિવેકભરી સલાહ અને પિતાપુત્રનો તથા માતા-પુત્રનો સંવાદ સ્વાર્થ અને પરમાર્થના આંતરયુદ્ધનું શબ્દચિત્ર રજૂ કરે છે.
પ્રાન્તે પિતૃભક્ત શ્રી રામચન્દ્રજીનો અડગ નિર્ધાર: વનવાસગમન, શ્રી લક્ષ્મણજી અને સીતાદેવી પણ વનના માર્ગે : રાજા-રાજ્ય અને પ્રજામાં થયેલો ખળભળાટ : કૈકેયીનું હૃદય પરિવર્તન : શ્રી ભરતજીનો રાજ્યાભિષેક
ઉત્તમ આત્માઓની ઉત્તમતાની આલબેલ પોકારે છે.
દ્વિ.વૈશાખ વદ-૧૧, વિ.સં.૨૦૬૬, સિદ્ધાંતમહોદધિ સ્વ.પરમગુરુવર સ્વર્ગતિથિ.
સદ્ગુરુચરણ સેવાહેવાકી
આચાર્ય વિજય શ્રેયાંસપ્રભસૂરિ

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 358