________________
શ્રી લઘુકંડક
તેજી ઈદ્રિય પાંચે છે. સમુઘાત પાંચ, વેદની, ક્યાય, મારણાંતિક, શૈક્રિય અને જસ. સંજ્ઞી અસંજ્ઞી બે જાણવા, વેદ બે, સ્ત્રી અને પુરુષ. પર્યાય પાંચ, ભાષા અને મન ભેગાં બાંધે દષ્ટિ ત્રણ, દર્શન ત્રણ, એક કેવળદર્શન નહિ, જ્ઞાન ગણ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાન. અજ્ઞાન ગણ, વેગ અગીયાર, તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, વક્રય, વૈદિને મિશ્ર અને કાર્પણ કાયયેગ, ઉપગ નવ, ગણજ્ઞાન ગણું અજ્ઞાન અને ત્રણ દર્શન, તેમજ આહાર છે. તે જ અને ઉશ્ન છ દિશિને આહાર લે વળી બે પ્રકારે આહાર લે. એજ આહાર ને રમ આહાર તે પણ શુભ અને અચિત. (ઉવવાય કે.) બે દંડના આવીને ઊપજે તે મનુષ્ય ને તિર્યંચના આવીને ઊપજે. (ઠિઈ કે) સ્થિતિ. ભવનપતિમાં દશિણ દિશાના અમુકુમારની સ્થિતિ જ દશ હજાર વર્ષની, -ઉ૦ એક સારુ તેની દેવીની જ દશ હજાર વર્ષની, ઉલ્ક સાડાત્રણ પાપમની. તેના નવનિકાય દેવતાની જ દશ હજાર વર્ષની ઉ૦ દઢ પોપમની, તેની દેવીની જ દશ હજાર વર્ષની, ઉ. પણ પથની. ઉત્તર દિશાના અસુરકુમારની સ્થિતિ જ૦ દશ હજાર વર્ષની, ઉ૦ એક સાગર ઝાઝેરની. તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉ૦ સાડાચાર પોપમની, તેના નવનિકાયના દેવતાની જ દશ હજાર વર્ષની, ઉ૦ બે પલ્યોપમની દેશેણી, તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉં, એક પળેપમ દેશઊણીની. સહિયા મરણ અને અસહિયા મરણ એ બે મરણ લાભે, ચવણ તે આવીને પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચ એ પાંચમાં જાય , ગઈ કે) મરીને બે ગતિમાં જાય. (આગઈ કે) આવે પણ બે ગતિને, મનુષ્ય અને તિથીને પ્રાણ, દશ લાભ. જગ ત્રણ.
ઈતિ દશ ભવનપતિના દશ દંડક
- પાંચ સ્થાવરનાં પાંચ દંડક ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તેલ, ૪ વનસ્પતિ, એ ચારને શરીર ગણું તે ઔદાપિક તેજસ અને કામણ અને વાયુને શરીર ચાર, તે ઔદારિક, શૈક્રિય, રજસ અને કાર્મ, પૃથ્વી પાણી, તેઉ અને વાયુ એ ચારની અવધેશા જ ને ઉલ્ફ અંગુલને અસં. ભાગ અને વનસ્પતિની જ અંગુ, અસંખ્યા ઉત્કૃ૦ હજાર જજનની ઝાઝેરી, કમળ પ્રમુખની સંઘયણ એક છેવટુ, સંસ્થાન એક ફંડ, પાચેના સંસ્થાન કહે છે ૧ પૃથ્વીનું સંસ્થાન મસૂરની દાળ તથા ચંદ્રમાને આકારે. ૨ પાણીનું સંસ્થાન પાણીના પરપોટાને આકારે, ૩ તેઉનું સંસ્થાન રોયના ભારાને આકારે, ૨ વાયશનું સંસ્થાન વજાને આરે ૫ વનસ્પતિનું સંસ્થાન નાના પ્રકારનું કષાય ચાર, સંજ્ઞા ચારે વેશ્યા - પૂથ્વી, પાણી, વનપતિ એ ત્રણને અપર્યાપ્ત વેળા વેશ્યા ચાર પહેલી, બાકીના અપર્યાપ્તામાં અને પાંચના પર્યાપ્તામાં લેશ્વા ગણુ પહેલી. ઇંદ્રિય, એક કાયાની, સમુદ્યાત પૃથ્વી, પાણી, તેલ ને વનસ્પતિ એ ચાર ગણુ વેદની, કષાય ને મારણાંતિક અને વાયશને સમુદઘાત ચાર તે નૈક્રિયની વધી. સંજ્ઞી તે પાંચે સ્થાવર અસંજ્ઞી. વેદ એક નપુંસક, પર્યાય પાચેને ચાર - આહાર પર્યાય, શરીર પર્યાય, ઈદ્રિય પર્યાય શ્વાસોચ્છવાસ પર્યાય, દ્રષ્ટિ એક મિથ્યાત્વ, દર્શન એક અચક્ષુદર્શન, જ્ઞાન નથી, અજ્ઞાન છે તે મતિઅજ્ઞાન ને થતઅજ્ઞાન. પૃથ્વી. પાણી તેહ અને વનસ્પતિ એ ચારને વેગ ત્રણ તે ૧ દારિક ૨ દારિકને મિશ્ર અને