________________
શ્રી જેને જ્ઞાન સાગર
નિ. અનિત
સત અસત
અવ્યક્તવ્ય
પક્ષ વ્યવહાર નય અપેક્ષા
નિશ્ચય નય અપેક્ષા એક ગતિમાં ફરતાં નિત્ય છે. જ્ઞાન, દર્શન અપેક્ષા નિત્ય છે. સમય સમય આયુષ્ય ક્ષય થતાં અગુરુલઘુ આદિ પર્યાયથી અનિત્ય છે.
અનિત્ય છે. એક
ચૈતન્ય અપેક્ષા જીવ એક છે. અનેક ગતિમાં વર્તતાએ દશાએ એક છે.
અસંખ્ય પ્રદેશાપેક્ષા અનેક છે. પુત્ર ભાઇ, આદિ સગપણ અનેક છે.
જ્ઞાનાદિ ગુણપેક્ષા સત્ છે. સ્વગતિ સ્વક્ષેત્રાપેક્ષા સત્ છે |
( ! પરગુણ અપેક્ષા અસત છે. પરગતિ, પરક્ષેત્રાપેક્ષા અસત છે !
સિદ્ધના ગુણેની જે વ્યાખ્યા થઈ શકે વક્તવ્ય ગુણસ્થાન આહ્નિી વ્યાખ્યા થઈ |
તે વકતવ્ય છે. શકે તે.
સિદ્ધના સર્વ ગુણેની વ્યાખ્યા ન થઈ જે વ્યાખ્યા કેવળી પણ ન કરી શકે ! તે અનુક્રમ વગર વ્યાખ્યા થઈ શકે ! જેમકે કેવળ જ્ઞાન તેની સંપૂર્ણ વ્યાખ્યા
શકે છે. તેમજ કેઈપણ એક ગુણ નહિ.
કરી શકાય નહિ. ૨૫ સપ્તભંગી-૧ સાતઅસ્તિ, ૨ સ્માતનાસ્તિ ૩ સ્યાત અસ્તિનાસ્તિ, ૪ સ્માત અવક્તવ્ય, ૫ સ્થાઅસ્તિ અવક્તવ્ય, કે સ્માત નાસ્તિ અવક્તવ્ય, ૭ સ્વાત અસ્તિ-નાસ્તિ અવકતવ્ય.
આ સપ્તભંગી હરેક પદાર્થ (દ્રવ્ય) પર ઉતારી શકાય છે. તેમાં જ સ્યાદ્વાદનું રહસ્ય રહેલું છે એકેક પદાર્થને અનેક અપેક્ષાએ જેનાર સદા સમભાવી હોય.
દષ્ટાંત માટે સિદ્ધ પરમાત્મા પર સપ્તભંગી ઉતારે છે – ૧. યાત અસ્તિ-સિદ્ધો સ્વગુણુ અપેક્ષા એ સિદ્ધ છે. સિદ્ધમાં સિદ્ધના ગુણ છે. ૨. સાત નાસ્તિ-સિદ્ધો પર ગુણ અપેક્ષા નથી (પરગુણોનો અભાવ છે.) ૩. સ્વાદતિ નાસ્તિ-સિદ્ધામાં સ્વગુણની અસ્તિ અને પરગુણોની નાસ્તિ છે, ૪. યાદવક્તવ્ય-અસ્તિ-નાસ્તિ યુગપત છે છતાં એક સમયમાં કહી શકાતી નથી. ૫. સ્યાદા અવક્તવ્ય-સ્વગુણ અસ્તિ છે છતાં ન સમયમાં કહી નથી શક્તા. ૬. ચાનાત્યવક્તવ્ય-પરગુણાની નાસ્તિ છે અને એક સમયમાં કહી નથી શકતા. ૭. સાદસ્તિનાત્યવક્તવ્ય-અસ્તિ-નાસ્તિ બને છે પણ એક સમયમાં કહી નથી શકતા. એ યાદ સ્વરૂપ સમજીને સદા સમભાવી બનીને રહેવું, જેથી આત્મકલ્યાણ થાય.
ઈતિ નય પ્રમાણ વિસ્તાર સપૂર્ણ,
(૧) મંગલમય મહાવીર મંગલમય મહાવીર, અમારા મંગલમય મહાવીર. શાસનનાયક, વીર જિનેશ્વર, ઉતારે ભવ તીર...અમારા ચંદનબાળા સતી શીલવતી, લાવ્યા બાકળા પ્રતિવિર અમારા૦ ૨ ચરણે ડ ચંડ નાગ કેદીઓ, દૂધનું વધું રૂધિર...અમારા૦ ૧