________________
શ્રી ચિંતામણિ પાશ્વનાથ સ્તોત્ર
૨૨૭ ભાવાથી - છે શબ્દની આકૃતિવાળે હકારથી યુક્ત શ્રી મહેનમિઉણના મંત્રથી બુદ્ધ થયેલે ત્રણે લોકને વશ વર્તાવનાર, વિષયરૂપી ઝેરને નાશ કરનાર, કલ્યાણકારક, પ્રભાવવાળે વઃ સઃ હું, ઈત્યાદિ અક્ષરોથી યુક્ત એવા મનુષ્ય માત્રને આનંદરૂપ શ્રી ચિંતામણી નામને મંત્ર છે. | ૭ |
હીં શ્રી કારવરં નમક્ષરપર ધ્યાયનિ યે ગિને ઉયરમે વિનિશ્યિ પાર્શ્વમધિપં ચિંતામણિસંસમ છે ભાલે વામણુજે ચ નાભિકરભં ભુજે દક્ષિણે
પશ્ચાદષ્ટ લેવું તે શિવપદ દ્વિત્રભંૌર્યા ત્યહે છે ૮
ભાવાર્થ :- હી, શ્રી ઇત્યાદિ આકારથી યુક્ત મંત્રનું જે ગીઓ હધ્યકમળમાં અધિછાતા ભગવાનના ચિંતામણિની સંજ્ઞાવાળો જેની પૂર્વમાં “નમે મૂકેલા છે એ હીં શ્રીંકારાદિ ઉત્તમ વર્ણયુક્ત મંત્રને હૃદયકમળમાં ધારણ કરીને પાળને વિષે, ડાબા હાથને વિષે, નાભિમાં અને ઘણે ભાગે જમણા હાથમાં અને ત્યાર પછી આઠે દલોને વિષે ધ્યાન ધરે છે તે બે ત્રણ ભવ પછી મેક્ષ ધામમાં સિધાવે છે, એ શું આશ્ચર્યજનક નથી ! ૮ છે
(સ્ત્રગ્ધરા છંદ) ને રેગા નવ શેકા ન કલહકલના નારિમારિપ્રચારે છે
વાધિનસમાધિંનચ દરદુરિત દુષ્ટદારિદ્રતા ને | ને શાકિ ગ્રહાન ન હરિકરિંગણ બાલતાલાલા છે
જાયાને પાર્થચિંતામણિનતિવશતઃપ્રાણિનાં ભક્તિભાજામ છે ૯ છે
ભાવાર્થ – જે ભક્તિવાન પ્રાણીઓ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથમાં પિતાની વૃત્તિ જોડે છે. તેઓને રેગ, શેક; કલેશ, અશનિ, ભય, પાપ, દુષ્ટ, દારિદ્રપણું, શત્રુધારા ઊપજતી વ્યાધિ તથા શાકિની, ભૂત પિશાચ વગેરે હાથી તથા સિંહના સમૂહે દુઃખરૂપ થઇ શકતાં નથી. ૯
(શાર્દૂલ છંદ) ગીવણમધેનુકુંભમણયસ્તસ્યાંગણે રંગિણે છે દેવા દાનવમાનવાઃ સવિનય તૌ હિતધ્યાયિનઃ છે લક્ષ્મીસ્તસ્ય વશાડવશેવ ગુણિનાં બ્રહ્માંડસંસ્થાયિનીઃ
શ્રી ચિંતામણિપાર્શ્વનાથમનિશ સંસ્કાતિ કે ધ્યાયતિ ૧૦
ભાવાર્થ – જે પ્રાણી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની હમેશ સ્તુતિ કરે છે તથા પાન ધરે છે તેનાં આંગણાંમાં રાગાદિ આનંદ થયા જ કરે છે, તેને કલ્પવૃક્ષ, કામદુધા ધેનું, પારસમણિ ઈત્યાદિ અલૌકિક પદાર્થ પ્રાપ્ત થાય છે, દેવ, દાનવ અને મનુષ્ય સુદ્ધાં વિનયથી તેનાં હિતનું જ ચિંતવન કર્યા કરે છે, ગુણવાન પુરુષને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વર્તે છે. તે ૧૦ |
ઇતિ જિનપતિપાર્શ્વ પાર્શ્વ પર્યાખયક્ષા પ્રદલિત દુરિતીઃ પ્રીણિતપ્રાણિસાર્થ છે ત્રિભુવનજનવાંછાદાનચિંતામણિકા | શિવપદતબીજ બેધિબીજે દદાતુ છે ૧૧ છે