________________
શ્રી જૈન જ્ઞાન સાગર
૨૪૨
ભાઈઓની વાસણ્યતા કરવી. (૪) એવું વારંવાર પ્રતિદિન કરે. (૩) સુણીજનાનાં ગુણુ પ્રગટ કરે. (૬) તથા વંદન નમસ્કાર બહુમાન કરે તથા
૧. મિથ્યાત્વી સાથે વગર ખેાલાવ્યે ખેાલવું નહિ. વારંવાર ખેલવું નહિ.
૨.
3.
""
39
તે ધમ નિમિતે નહિ પણ અનુકપા યોગ્ય હોય તો દાન દેવું.
ની પ્રશંસા કરવી નહિ.
૪.
૫. સ્તુતિ કરવી નહિ.
૧૧. ભાવનાના છ પ્રકાર–૧) ધર્મારૂપી નગર સમતિરૂપી દરવાજો (૨) ધર્મારૂપી વૃક્ષનું તથા સમ્યકત્વરૂપી મુળ (૩) ધ'રૂપી પ્રાસાદને સમકિતરૂપી નીવ (પાયેા) (૪) ધર્માંરૂપી ભોજન માટે સમકિતરૂપી થાય (૫) ધર્મારૂપી માલ માટે સમક્તિરૂપી દુકાન (!) ધર્માંરૂપી રત્ન માટે સમતિરૂપી તિજોરી, એ–છ ભેદ.
..
૧૨ સ્થાનનાં છ પ્રકાર-જીવ રૌતન્ય લક્ષણ યુકત, અસંખ્યાત પ્રદેશી નિષ્કલ ક અમૂર્તિ છે. (૨) અનાદિ કાલથી જીવ અને કા સંયોગ છે. જેમ દુધમાં જીત તલમાં તેલ, ધૂળમાં ધાતુ, ફૂલમાં સુગંધ, ચંદ્રની કાંતિમાં અમૃત એ પ્રમાણે અનાદિ સંયોગ છે (૩) જીવ સુખદુ:ખને છે અને ભોકતા છે નિશ્ચય નયથી કાર્યાંક છે અને વ્યવહારનયથી જીવ છે (૪) જીવ, નિત્ય દ્રશ્ય છે, ગુણ પર્યાય, પ્રાણ અને ગુણસ્થાનક સહિત છે. (૫) ભવ્ય જીવન મેક્ષ થાય છે. (૬) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મેક્ષના ઉપાય છે; એ છ ભેદ.
આ થેાકડાને કહસ્ય માઢે કરીને વિચાર કરે કે આ ૬૭ ખેાલ વ્યવહાર સમક્તિના છે. એનાંથી મારામાં કેટલા છે અને પછી અધૂરા હોય તેમાં આગળ વધારવાની કોશીશ કરે। અને પુરુષા દ્વારા એને પ્રાપ્ત કરે.
{ત વ્યવહાર સમકિત્તના છ ખેલ સ'પુ,
પન્ચ પર ૩૧ દ્વાર.
૧ નામકાર,
૨ આદિ, ૩ સ’ઠાણ, ૪ દ્રવ્ય, પ ક્ષેત્ર, ૬ કાળ. ૭ ભાવ. ૮ સામાન્ય વિશેષ, ૯ નિશ્ચય. ૧૦ નય, ૧૧ નિક્ષેપ, ૧૨ ગુણ, ૧૩ પર્યાય ૧૪ સાધારણ, ૧૫ સાધસી, ૧૬ પરિણાષિક, ૧૭ જીવ, ૧૮ સ્મૃતિ, ૧૯ પ્રદેશ, ૨૦ એક, ૨૧ ક્ષેત્ર-ક્ષેત્રી, ૨૨ ક્રિયા, ૧૩ કર્તા, ૨૪ નિય, ૨૫ ચારણ, ૨૬ ગતિ, ૨૭ પ્રવેશ, ૨૮ પૃચ્છા, ૨૯ સ્પર્શ'ના, ૩૦ પ્રદેશસ્પના અને ૩૧ અલ્પ મહુવઢાર,
નામદ્રાટ્-૧ ધર્યું, ૨ અધમ, ૩ આકાશ, ૪ -૧, ૫ પુદ્ગલાસ્તિકાય, રુ કાળદ્રવ્ય