________________
શ્રી જજૈન જ્ઞાન સાગર
૨૫૦
૬. સમભિરૂઢ નયવાળા–જીવ કહેવાથી કેવળજ્ઞાની, ક્ષાયક, સમકિત વગેરે શુદ્ધ ગુણો બતાવે છે. સિદ્ધ અવસ્થા (સંપૂર્ણ શુદ્ધ અવસ્થા) બતાવે છે.
૭ એવ ભૂત
""
3)
,,
એ રીતે સાતેય નય બધા દ્રવ્યેશ પર ઉતારી શકાય.
૧૧ નિક્ષેપ દ્વાર-નિક્ષેપ ૪ છે, ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય અને ૪ ભાવનિક્ષેપ.
૧ દ્રવ્યનાં નામ માત્રને નામનિક્ષેપ કહેવા.
૨ દ્રવ્યની સખ્શ કે અસદશ સ્થાપના (આકૃતિ) તે સ્થાપના નિક્ષેપ કહેવા ૩ દ્રવ્યની ભૂત કે ભવિષ્ય પર્યાયને વત માનમાં કહેવી તે દ્રવ્યય નિક્ષેપ. ૪ દ્રવ્યની મૂળ ગુણયુકત દાને ભાવ નિક્ષેપ કહે છે.
ષટ્ દ્રવ્ય પર એ ચારે નિક્ષેપ ઉતારીને પણ મેધ કરી શકાય. ૧૨ ગુણ્ણ દ્વાર–પ્રત્યેક દ્રવ્યમાં ચાર ચાર ગુણા છે.
૧ ધર્માસ્તિકાયમાં ૪ ગુણ-અરૂપી, અચેતન, અક્રિય અને ચલન સહાય.
સ્થિર♭
૨ અધર્માં ૪
""
૩
,,
આકાશાસ્તિ ૪ ૪ વાસ્તિ
૫ કાળ દ્રવ્યમાં,, ૪
હું પુદ્ગલાસ્તિ, ૪
37
,,
""
""
""
..
અવગાહનદાન
"
..
"
,,
.
૪, અરૂપી, ચૌતન્ય, સક્રિય અને ઉપયોગ યા જ્ઞાન, દર્શન ચાત્રિ અને વી.
અરૂપી, અચેતન, અક્રિય, અને વર્તનાગુણુ.
..
રૂપી, અચેતન, સક્રિય, અને પૂરણ–ગલન.
૧૩ પર્યાય દ્વાર–પ્રત્યેક દ્રવ્યની ચાર ચાર પાંચે છે.
""
૧ અધર્માસ્તિ॰ ની ૪ પર્યાય-સ્કંધ, દેશ પ્રદેશ અને અનુસ્લ
૨ અધર્માંસ્તિ;, ૐ આકાશાસ્તિ॰,, ૪ વાસ્તિ૰ ૫ પુદ્ગલા સ્ત
૬ ફાળવ્યુ
*,
,,
""
,,
..
,,
૪ અવ્યાબાધ, અનાવગાડ, અમૂ,
''
""
» વડુ, ગન્ધ, રસ, સ્પર્શી.
,, ભૂત, ભવિષ્ય, વર્તમાન, અગુરુલતુ.
22
,,
૧૪ સાધારણ દ્વાર—સાધારણુ ધર્યાં જે અન્ય દ્રવ્યમાં પશુ લામે; જેમ ધર્યાસ્તમાં અગુરુલલ્લુ. અસાધારણ ધ જે અન્ય દ્રવ્યમાં ન લાગે. જેમ ધર્માસ્તિકાયમાં ચલનસહાય ઇત્યાદિ. ૧૫. સાધમી દ્વાર–ષટ્ છ્યામાં પ્રતિસમય ઉત્પાદ—યપણું છે, કેમકે અણુસ્લલ્લુ પર્યાયમાં ષટ્ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે તે યે દ્રબ્યામાં પ્રવર્તે છે.
૧૬ પરિણામી દ્વાર–નિશ્ચય નયથી છયે દ્ર પોતપોતાના ગુણામાં પરિણમે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ અન્યાન્ય સ્વભાવમાં પરિણમે છે. જેમ જીવ મનુષ્યાદિપે અને પુદ્ગલ એ પ્રદેશી યાવત્ અનત પ્રદેશી સ્કધ રૂપે પરિણમે છે.
૧૭ જીવ દ્વાર-જીવાસ્તિકાય જીવ છે, ષ પ દ્રવ્ય અજીવ તે.
૧૮ મૂર્તિ દ્વાર–પુદ્ગલ રૂપી છે. શેષ અરૂપી છે. ક` સંગે જીવ પણ રૂપી છે.
૧૯ પ્રદેશ દ્વાર–પ દ્રવ્ય સપ્રદેશી છે. કાળ દ્રવ્ય પ્રદેશી છે. આકાશ (લેાકાલાક અપેક્ષા) અનંત પ્રદેશી છે એકેક
અપ્રદેશી છે. ધર્મ અધમ અસખ્ય જીવ અસંખ્ય પ્રદેશી છે. અનંત