________________
અથ શ્રી ભક્તામર સ્તત્ર
ભાવાર્થ :- જેમ સૂર્ય ધણું છેટે રહ્યો છે, તે પણ તેનાં રહેલાં કમળા પ્રફુલ્લિત થાય છે, તેમ જ સર્વ પાપોને પણ તમારી કથા માત્ર લાકનાં પાપોના નાશ કરે છે ! ૯
૨૧૧
કિરણો વડે જ સરાવરને વિષે નાશ કરનારું તમારુ′ સ્તવન ભલે દૂર હા,
નાટ્યદ્ભુત ભુતનભૂપણભૂત ભૂતનાથ ! ભૂતોગુ ઊભુ`વિ ભવન્તમભિષ્ણુવન્તઃ । તુલ્યા ભવન્તિ ભવતા નવુ તેન કિવા, ભ્રત્યાશ્રિત' ય ઇહ નાટ્યસમ' કરાતિ । ૧૦ ॥
અનેક સત્ય ગુણા વડે કરીને તમારી આશ્રય શું છે ? કેમકે લાકમાં સમાન નથી કરતા શુ ? કરે છે
ભાવાથ :– હે જીવનભૂષ્ણ ! હે ભૂતનાથ ! તમારા સ્તુતિ કરનાર, આ લેાકમાં જ તમારા સરખો થાય, એમાં વિશેષ પણ જા આશ્રય કરીને રહે છે, તે તેને `પત્તિવડે પોતાના
જ, ૧૦
પૂવા ભવન્તમનિમેષવિલાકનીય’ નાન્યત્ર તેાષમુયાતિ જનસ્ય ચક્ષુઃ ।
પીત્વા પયઃ શશિકરન્રુતિદુગ્ધસિન્દોઃ ક્ષાર જલ જલનિધેરશિતું કશ્વેિત્? _૧૧_u
ભાવાર્થ :- હે ભગવાન! એકી નજરે જોઇ રહેવા યોગ્ય આપનું સ્વદ્રપ (એકવાર) જોયા પછી. માણસનાં નેત્ર ખીજે ઠેકાણે સાપ પાંમતાં-કરતા–નથી, કેમકે ચંદ્રના કિરણ જેવુ ઉજ્જવળ ક્ષિરસાગરનું દૂધ પીધા પછી જળના સમુદ્રના ખરા પાણીને પીવાને કાણુ ઇચ્છે છે ? કોઇ નહિ. ૧૧
ચૈઃ શાન્તારાગરુચિભિઃ પરનાણુભિત્વ નિર્માપતસ્ત્રિભુવનૈકલલામભૂત !
તાવન્ત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં યત્નો સમાનમપર નહિરુપમસ્તિ ! ૧૨ ॥
ભાવાર્થ :- હું ત્રણ ભુવનને વિષે એક જ માત્ર આભૂષણરૂપ ! જે શાંત્તરાગની છાયાના પરમાણુ આવડે આપ નિર્માએલા હો, તે પરમાણુંએ પૃથ્વીને વિષે તેટલાં સમાન ખીજાનું રૂપ જ નથી ! ૧૨
જ હોવાથી, તમારા
વકત્રં કવ તે સુરનરેગનેત્રહાર, નિઃશેષનિર્જિ તજગતિયેાપમાનમ નિમ્ન કલકમલિન કવ નિશાકરસ્ય યદ્દાસરે ભવિત પાણ્ડલાશકલ્પમ્ ॥ ॥ ૧૩ ll
ભાવાય :- દેવતાઓ, મનુષ્યો અને નાગ પ્રમુખના તેનું હરણ કરનાર એવું; અને ત્રણે જગતને વિષે રહેલાં ચંદ્ર કમળ આદિ ઉપમાનને જીતનારું એવું તમારું મુખ કયાં ? અને દિવસને વિષે ખાખરાના પાનના જે ફીકું પડી જનારું એવું; તેમ જ વળી કલકવાળુ, એવું ચંદ્રમાનું બિં; તે કયાં ? ૧૩