________________
અથ શ્રી ભકતામર સ્તોત્ર,
[વસ તતિલકા ધૃત્તમૂ ] ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતક દલિતપાપતમેાવિતાનમ્ । સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદા— વાલમ્બન ભવજલે પતતાં જનાનામ્ ॥ ૧ ॥
ભાવાર્થ :– ભક્તિ કરનારા દેવા પગે લાગે છે, તે વખતે તેમના નમેલા મુગટની અંદર રહેલા મણિએની કાન્તિને પણ પ્રકાશ આપનાર, પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર અને યુગાદિથી સંસારરૂપી સમુદ્રમાં પડેલા માણસને આશ્રયરૂપ, એવા શ્રી જિનેન્દ્રસ્વામીના બન્ને ચરણને રૂડાપ્રકારે નમસ્કારે કરીને—૧
યઃ સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વમેાધાદુદ્દભૂતબુદ્ધિપરુભિઃ સુરલેાકનાૌઃ । સ્તોત્રો ગત્ત્રિતચિત્તહર રુદાર :
સ્તબ્સે કિલાડમપિત પ્રથમ જિનેન્દ્રમ્ ( યુગ્મમ્) ॥ ૨ ॥
ભાવાથ' :– તમામ શાસ્ત્રાનુ તત્ત્વ જાણવાથી લાકનુ ચિત્ત હરણ કરે એવા ઉદાર ાત્રથી ઈંદ્ર દેવ પણુ જિતેંદ્ર શ્રી આદિનાથ સ્વામીની હું પણ સ્તુતિ કરીશ. ૨
ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિવડે. ત્રણે જેમની સ્તુતિ કરી છે; એવા પ્રથમ (પ્રથમના આશ્લાકનુ યુગલ છે.)
મુદ્દયા વિનાઽપિ વિષ્ણુધાતિપાદપી ! સ્તોતું સમુધ્ધતમતિર્લિંગતત્રપાઽહમ્ । બાલ વિહાય જલસ સ્થિતમિન્દબિમ્બ– મન્ય: ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ॥ ૩ ॥
જિતેંદ્ર ! જેમ કોઇ પણ સમજુ માણસ કરવાને ઇચ્છતા નથી. પશુ માત્ર બાળક જ થને તમારી સ્તુતિ કરવામાં પ્રવૃત્તિ કરી છે.
ભાવાથ :– જેના પગ મૂકવાના આસનની પણ દેવતાઓએ પૂજા કરેલી છે, એવા હે જળની અંદર પડેલા ચંદ્રના પ્રતિબિંબને એકદમ ગ્રહણ ઇચ્છે છે, તેમ મેં પણ બુદ્ધિ વિના લજજા રહિત ૩ (તે ખરેખર બાળચેષ્ટા જેવું જ ગણાય એમ છે.) વકતુ. ગુણાગુણસમુદ્ર ! શશાંકકાન્તાનૂ, કરુતે ક્ષમ: સુરગુરુપ્રતિમાપિ જીયા ! । કલ્પાન્તકાલપવનાહતનચક્ર', કેા વા તરીતુનલનમ્યુનિધિ ભુજાભ્યામ્ ॥ ૪ ॥ ગુણસમુદ્ર ! સંહારકાળના ઉછળી રહ્યાં છે એવા સમુદ્રને હાથવડે તરવાને તેમ ચંદ્રના જેવા મનેહર તમારા ગુણાને કહેવાને થાય ? (ભાવા કે એવા પણ સમ ન થાય તે પછી
ભાગ :- હૈ
પવનવડે જેની અંદર મગર આદિ પ્રાણીઓ કાણુ સમ થાય છે ? (અર્થાત્ કાઈ નહિ) બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન પણ કયાંથી સમ મારી શકિત તો તેમાં કયાંથી જ ચાલે ?) ૪