________________
અથ શ્રી ભક્તામર સ્તોત્ર
૨૧૭
ઇયં યથા તવ વિભૂતિરભુજ્જિનેન્દ્ર ! ધર્મોપદેશનવિધા ન તથા પરસ્ય ! યાદ પ્રભા દિનકૃત : પ્રહતાધારા
તાદક ગ્રહગણમ્ય વિકાશિડપિ છે ૩૭ છે ભાવાર્થ :- હે જિનેન્દ્ર ! એ પ્રકારની (પાછળ જણાવેલા અષ્ટ પ્રાતિહાર્યની) તમને જે જે સંપત્તિઓ ધર્મને ઉપદેશ કરતી વખતે (સમવસરણમાં) થઈ, તે પ્રમાણે અન્યને (હરિહરાદિક પરધર્મના દેને કદી પણ) થઈ નથી. (તે યોગ્ય જ છે) કેમકે અંધકારને સમૂળ નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા છે તેવી પ્રકાશ પામેલા ગ્રહોની પણ કયાંથી જ હેય ? ૩૭
તન્માવિલવિલેલકપાલમૂલ– મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકેપમ!
રાવતાભાભિમુહૂતમા પતનું
દવા ભયં ભવતિ ને ભવદાશ્રિતાનામ છે ૩૮ છે ભાવાર્થ :- જેનું ગંડસ્થળ ઝરતા મદવડે કરીને ખરડાએલું છે, વળી જે માથું ધુણાવ્યા . કરે છે અને તેની આજુબાજુ ભમતા ઉન્મત્ત ભમરાઓને ગુંજારવ વડે, જેને કેપ વૃદ્ધિને પામેલ છે. વળી જે ઉદ્ધત રાવત જેવો છે, એવો હાથી પણ જે (કદાચ) સામે આવે, તે પણ તેને દેખીને તમારે જે આશ્રિત હોય છે તેને ભય ઊપજ નથી. ૩૮
ભિન્નકુમ્ભગલદુજજવલશાણિતાતમુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગઃ બેઠકમઃ કમગતં હરિણાધિપોડપિ
નાક્રામતિ ક્રમયુગાચલસશ્રિત તે છે ૩૮ છે. ભાવાર્થ :- જેણે હાથીઓના કુંભસ્થળ છેદીને, તેમાંથી ગળતાં ઉજજવળ અને લેહીથી ખરડાએલાં મેતી વડે પૃથ્વી શોભાવી છે, એવા બળવાન દોડતા સિંહની દેટમાં જે માણસ આવી પ હોય, તે પણ જે તમારા ચરણ રૂપી પર્વતને આશ્રય લે, તો તેને તે સિંહ પણ હું મારી શક્તિ નથી. ) આક્રમણ કરી શકતું નથી–પંજામાં લઈ શકતા નથી. ૩૯
કલ્પાન્તકાલયવને ઠતવહ્નિકલ્પ દાવાનલે જવલિતમુજજવલમુસ્કુલિંગમૂ વિશ્વ જિસુમવ સમ્મુખપતન્ત
ત્વનામકર્તાનજલ શયત્યશેષમ છે ૪૦ છે ભાવાર્થ :- જે પ્રલયકાળનાં પવનથી ઉદ્ધત થયેલા અગ્નિ જે, જેની અંદરથી પણ ઓઢા (તણખા)•• ઊડે છે એ, અને ઘણું જ પ્રકાશવાળો એવો દાવાનળ-વનને અગ્નિ, જાણે જગતને બાળી નાખવાની જ ઈચ્છા કરતા હોય નહિ ! તેમ જોરમાં સળગતે સળગતે સન્મુખ આવે, તે તેને પણ તમારા નામનું કીર્તન રૂપી તમારું સ્વતન રૂપી-જળ અશેષ સમાવી દે છે, સમગ્ર બુઝાવી નાખે છે.
રકતેક્ષણે સમકેલિડનીલ ૌદ્ધત ફણિનમુત્કણમાપતન્તમ