________________
3. સમ્યક્તત્વ દૃષ્ટિની આગત ૩૬૩ માલની ૯૯ જાતિના દેવતા પર્યાપ્તા
૧૦૧ સ'ની મનુષ્યના પર્યાપ્ત
૧૦૧ સમુચ્છિમ મનુષ્ય અપર્યાપ્ત ૧૫ ક્રમ ભૂમિના અપર્યાપ્ત
૩૧
૩૨
33
૭ નરકના પર્યાપ્ત
૪૦ ત્તિય ́ચના ભેદ (૪૮માંથી તેજસ વાયુના ૮ ખાદ કર્યો)
શ્રી જૈન જ્ઞાન સાગર
૩૬૩
ગત ૨૨૨ ની તે ૮૧ જાતના દેવતા, ૯૯ ભેદ્યમાંથી ૧૫ પરમાધામી અને ૩ કિન્નિષી એ ૧૮ વયાં ને ૧૫ ક્રમ་ભૂમિ, ૫ સ'જ્ઞીતિચ, હું નષ્ટ એમ ૧૦૭ના અપર્યાપ્તા અમે પર્યાપ્તા એટલે ૨૧૪. ત્રણ વિàદ્રિયના અપર્યાપ્તા અને ૫ અસ'નીતિય ચના અપર્યાપ્તા એ સ મળી ૨૨૨ થાય તે. ૧૫ પરમાધામી અને ૩ કિલ્ટિષીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ૩૬ ભેદ ભેળવતાં ૨૫૮ ભેની ગત પણ કેટલાક કહે છે.
મિથ્યાત્વીમાં આગત ૩૭૧ ભેદની તે પૂર્વે ૩૬૩ કહ્યા વધ્યા. ગત ૫૫૩ ભેની તે ૫૬૩ માંથી ૫ અનુત્તર પુર્યા તા એ ૧૦ ભેદ વર્યાં.
તેમાં તે વાઉના ૮ ભેદ વિમાનના અપર્યાપ્તા અને
સ્ત્રીવેદ અને પુરુષવેદમાં આગત ૩૭૧ ભેદની મિથ્યાત્વીની પેઠે ગત પુરુષવેદની ૫૬૩ ની, સ્ત્રીવેદની, ૫૬૧ ની સાતમી નરકના બે ભેદ્ર વર્જ્યો.
નપુસકવેમાં આગત ૨૮૫ ભેદની તે ૯૯ જાતના દેવતા, ૧૭૯ની ૩૮ અને, છ નારકી એમ ૨૮૫ ની ગત ૫૬૩ ભેદ્યની,
ઇતિ ગતાગતના આદ્ય સપૂર્ણ',