________________
અય શ્રી ત્રેવીસ પદવીના એલ
તથા
તેનાં નામ કહે છે. પ્રથમ છ એકેદ્રિય રત્ન, ૭ પોંચદ્રિય રત્ન ૯ મહેાટી પદવી. તેમાં ૭ એકેન્દ્રિય રત્નનાં નામ કહે છે. ચક્ર રત્ન ૧, છત્ર રત્ન ૨, ચર્મ ન ૩, દડે રત્ન ૪, અગ્નિ ન ૫, મણિ રત્ન ૬; કાંગણ રત્ન ૭, એ છ એકેદ્રિય રત્નનાં નામ ક્થા. હવે પચે'દ્રિય રત્નનાં નામ કહે છે. સેનાપતિ ૧, ગાથાપતિ ૨, વાદ્રિક ૩, પુરાહિત ૪, સ્ત્રી ૫, અશ્વ ૬, ગજ ૭, એ પંચેન્દ્રિય રત્નનાં નામ કહ્યાં. હવે હું મહેાટી પઢવીનાં નામ કહે છે. અરિહંતની ૧, ચક્રવતીની ૨, ખલદેવની ૩, વાસુદેવની ૪, કેવલીની ૫, સાધુની ૬, શ્રાવકની ૭, સમ્યગ્દષ્ટિની ૮, મંડલિક રાજાની ૯, એ ૯ મહેાટી પાની કહી. એવ સવ મળી ૨૩ પઢવી. હવે ૧૪ રત્ન શું શું કામ કરે તે, ચક્ર રત્ન, ષડૂં ખંડ સાધતા માર્ગ બતાવે ૧, છત્ર રત્ન તે ૪૮ કેચ પ્રમાણે છાયા કરે ૨, ચમ` રત્ન તે નદિ આદિ પાર ઉતારે ૩, દંડ રત્ન તે તમસ ગુઢ્ઢાનાં ખાર ઉઘાડે ૪, અસિરત્ન તે શત્રુને હણે ૫, મણિનૢ તે ઉદ્યોત કરે ૬, કાંગણ ← તે ૪૯ માંઢલા આલેખે તથા તાલુાં માપ વધારે ૭, સેનાપતિ તે દેશ સાધુ ૮, ગાથાપાત તે ધાન, રસવતી નિપજાવે ૯, વાદ્ધિક તે આવાસ, ઘર નિપજાવે ૧૦, પુરહિત તે ઘાવ સાજા કરે શાન્તિક્રમ કરે, વિઘ્ન ટાળે ૧૧, સીરત્ન તે ભેગ સાધનને કામ આવે ૧૨; અશ્વ ને ગજ બેઉ ચડવાને કામ આવે ૧૪. હવે ૧૪ રત્ન કર્યાં કર્યા ઊપજે તે કહે છે. થ ૧, છત્ર ૨, અસિ ૩, ૪ ́ડ ૪, એ આયુધશાળામાં ઊપજે, ચ મણ ને કાંણ એ ૩ લક્ષ્મીના ભંડારમાં ઊપજે. સેનાપતિ ૧, ગાથાપતિ ૨, વાદ્ધિક ૩, પુરોહિત ૪. એ ૪ પેાતાનાં નગરમાં ઊપજે. સ્ત્રી વિદ્યાધરની શ્રેણીમાં ઊપજે. અશ્ર્વ ને ગજ એ ૨ ૧તાયને મળે ઊપજે, હવે ૧૪ રનની કાયાનું પરિણામ કહે છે; ચક્ર, છત્ર ને દઢ એ ૩ વામ પ્રમાણે. નામ તે ૪ હાથ પ્રમાણે, ચરત્ન તે ૨ હાથ પ્રમાણે, ખડગન તે ૫૦ અંશુલનું લાંબુ, ૧૬ અંગુલનું પાળું, ને અર્ધું અંગુલનું જાડું, મણિરત્ન ૪ અંગુલનું લાંબું ને ૨ અંગુળનુ પહેાળુ, માંગણિત્નને છ તળાં, આઠ ખુણાં, ખાર ડાંસા, સાનીની એશ્ને સાથે ૧ ગુલનુ લાંબુ, પહેળું ને ઊંચુ સેનાપતિ ૧ આથાપતિ ૨ વાર્દિક ૩, પુરાહિત ૪, એ ૪ની અવગાહના ચક્રવતી પ્રમાણે ઊ'ચી જાણવી. સ્ત્રીરત્ન ચક્રવતી'થી ૪ અંશુલ નીચી હોય, અશ્વન ૧૦૮ અંગુલના લાંબા-કાનના મૂળથી તે પૂછના મૂળ લગે અને ૮૦ અંશુલના ઊંચા, ગજન ચક્રવતી'થી ખમણેા ઊંચા હાય. એ ૨૩ પદ્મવી. હવે જે ગતિમાંથી નીકળ્યે તે કેટલી પદ્મવી પામે તે કહે છે, પહેલી નરકના નીકળ્યા ૧૬ પદવી પામે. તે ૨૩ માડેથી ૭ એકેન્દ્રિય રત્ન વાં ૧, બીજી નરકના નીખ્યા ૧૫ પદવી પામે. પૂર્વે ૧૬ કહી તેહમાંથી ૧ ચક્રવતીની વજી ૨,ત્રીજી નરકના નીકળ્યા તે પદ્મવી પામે. તે ૧૫ માંથી બલદેવ ને વાસુદેવ એ બે વર્યા ૩,