________________
૨૦૩
ય;
અધ્યયને (અર્થ સાથે)
એવં નાણેણ ચરણેણ, દંસણેણ તણ ભાવણહિ ય સુદ્ધાણં, સમ્મ ભાવેનતુ અપર્યા. ૯૫ બહુયાણિ ૧ વાસાણિ, સામણ-મણુપાલિયા; માસિએણ ઉભ-તેણ, સિદ્ધિ પત અણુ-તરે ૯૬ એવું કન્તિ સંબુદ્ધા, પરિયા
પવિફખણ વિાણઅકૃત્તિ ભેગેસ, મિયપુતે
જહારિસી. ૯૭ મહાપભાવસ્ય મહાજસમ્સ, મિયાઈ પુ-તસ્ય નિસમ્મ ભાસિયં, તવષ્પહાણું ચોરયં ચ ઉત્તમં,
ગઈuહાણું ચે તિલેગવિસ્તૃતં. ૯૮ વિયાણયા દુખવિવહણુંધણું, મમનૂબધં ચ મહાભયાવહં; સુહાવતું ધમ્મધુર અણુ-તરે, ધીરેન્જ નિવ્વાણુ ગુણાવ મહં. ૯
(ત્તિ બેમિ) અ_મહટાં વૃક્ષવાળાં શાનિક વનથી રમણિક સુગ્રીવ નગરને વિષે બળભદ્ર નામે રાજા હતા. તેને મૃગાવતી નામે પટ્ટરાણી હતી. જે તે બળભદ્ર રાજાની મૃગાવતી રાણીને એક પુત્ર હતું. તે બળથી નામે તથા અપર નામે મૃગાપુત્ર લેકપ્રસિદ્ધ હતા. માતા-પિતાને ઘણો જ વહાલે હતો. પાટવી કુંવર (યુવરાજ) હતો. સંસારમાં રહ્યા હતાં ઈદ્રિયને દમનાર એટલે વશ રાખનાર હતો. ૩ તે મૃગાપુત્ર આનંદકારી ઘરને વિષે ત્રાયગ્રંશક દેવતાની પેઠે નિરંતર અમેદવંત રહેતે થકે ભોગને વિષે પિતાની સ્ત્રીઓ સાથે હર્ષ સહિત સુખ ભોગવે છે. ૪ મહિનૂરને જડિત છાબંધ ભતળીઓવાળા મોટા મહેલના ગેખને વિષે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે તેવા ચેક અને ત્રણ રસ્તા ભેગા થાય છે તેવા ત્રિકને રસ્તા ઉપરના મહેલમાં બેઠાં નગરની ચર્ચા જોયા કરે છે. ૫ તે ગેખને વિષે બેઠા થકા એકદા બાર પ્રકારે તપ કરનાર અભિગ્રહધારી, સતર ભેદે સંયમ પાળનાર, અઢાર હજાર શીલાંગરથના ધરનાર તથા જ્ઞાનાદિક અતિ ગુણોવાળા સાધુને જોયા. ૬ તે મનિને દેખી ગાપુત્ર એક નજરે જોઈ વિચાર કરવા લાગ્યા કે પૂર્વે મેં કયાંય આવું સ્વરૂપ દી છે એટલે આવા સાધુને મેં પૂર્વે જોયેલા છે તે સાધુનાં દર્શન થવાથી મૃગાપુત્રને શુભથાને, શુભઅધ્યવસાયે મેહ ઉપશમ્યા અને તેથી કરી પૂર્વ ભવોને જણાવનારૂં જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું છે. ૮ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી એવું દીઠું હું દેવલોકથી ચવીને આ મનુષ્ય ભવમાં આવ્યો છું, સંસી પંચેન્દ્રિયમાંથી આવે તેને જાતિસ્મરણજ્ઞાન ઊપજે, પૂર્વ ભવની વાત સાંભરી આવે તેને જાતિસ્મરણજ્ઞાન કહેવાય છે. ૯ મેટી કોદ્ધવાળા મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન ઉપજવાથી પોતાની પાછલી જાતિ સંભારતાં દેખાયું કે મેં પૂર્વ ભવે ચારિત્ર પામ્યું છે. ૧૦ વિયેને વિષે અતિ ધરતા અને સંયમને વિષે પ્રાંતિ ધરતા મૃગાપુત્ર માતા–પિતા પાસે આવી આ પ્રમાણે કહે છે. ૧૧ હે માતાપિતા ! મેં પૂર્વ ભવમાં પાંચ મહાવ્રત પાળ્યાં હતાં તે સાંભરી આવ્યાં છે તથા તિર્યંચની યોનિને વિષે જે દુઃખ ભેગવ્યાં છે તે પણ સાંભરી આવ્યાં છે, તેથી કામગ ઉપરથી મારી ઈચછા ઊઠી ગઈ છે અને મારું મન થેરાગ્યવાન થયું છે, માટે મને દીક્ષા લેવાની રજા આપ. ૧ર હે માતા-પિતા ! એ ભાગ ભેગવતાં થકા વિષફળ (કિપાકફળ) સરખાં છે. જેમ કિં પાકફળ ખાવાથી મીઠાં લાગે પણ પ્રગમ્યાથી જીવ અને કાયા જુદાં કરે છે તેમ ભોગ કડવા વિપાકવાળા અને નિરંતર દુઃખના દેનાર છે ૧૩ આ શરીર અનત્ય, અપવિત્ર, અશાશ્વત