________________
અધ્યાત્મ અને વિજ્ઞાન
આમ જુઓ તો અત્મ અને ાિન જુદા જુદા સ્તરના વિષૉ છે. અધ્યાત્મ ઍ ચિન્તનજન્ય પ્રવૃત્તિ છે જયા૨ે વિજ્ઞાન એ અનુભવજન્ય પ્રવૃત્તિ છે. આપી આ બે દેખીતી રીતે અલગ દેખાતી પ્રવૃત્તિઓના વર્ણન તા ચર્ચા માટે અલગ અલગ સાહિત્યનું નિર્માણ પતું રહ્યું છે. અને તેમ છતાં આ બે પ્રવૃત્તિ વચ્ચે કોઈ બધા ખરી અને જો હોય તો તેની ચર્ચા કરતું દિત્ય પણ નિર્માણ હતું ૨૯મું છે. મુનિ નંદી ધોષ વિજ્યજીના લેખોનો સંગ્ર૬જુ હતું પુસ્તર આ બીજા પ્રકારના સાત્યમાં આવે છે.
મુનિશ્રી. જૈન તત્ત્વ- પ્રણાલિના નિષ્ણાત તો છેજ અને તે ઉપર ૬ઠ્ઠી જે અધ્યાત્મ વિષેની ચિંતન જન્ય પ્રણાલિના ખારની તેમજ પ્રવર્તી પણ છે. પરંતુ ખુશીની વાત તો એ છે, તેમણે અનુભવજન્ય વિજ્ઞાન પ્રણાલિને સમજવાનો ભરચક પ્રયત્ન
કર્યાં છે. અને તેમને આ અભ્યામમાં રત જોવાનો મને પણ (લાભ મળ્યા છે. આમ આ લેખ-સંગ્રહના લેખ, એક अयासिका निषगान ने बीक प्रद्गासिकी प्रवृतिसोधी સ,પરિચિત છે તેથી બન્ને પ્રથાલિ વચ્ચેના સબંધ માટે તેમના વિચારો બાબા અતિ રસપ્રદ થઈ પડા
દિવાન એ અનુભવ-જન્મ તેના મૂળભૂત સિદ્ધાન્ત ચિન્તન-જન્મે છે. એટલો કે આ ચિન્તજન્ય સિદ્ધાન્તોમાંથી જે દામો મળે તે અનુની (પ્રયોગની) સોટીએ પાર ઊતર પછી જ આ નિજન્ય સિદ્ધાન્તો વિજ્ઞાનમાં સ્થાન પામે. આપી એટલું તો સ્પષ્ટ થશે કે અધ્યાત્મ અને દૈતાન વચ્ચેના કોઈ સબંધની ચર્ચા કરવી હોય તો. આધુનિ બાનના મૂળભૂત સિદ્ધાન્તો સદ્ માન કેન્દ્રિત કરવું દે