Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light Author(s): Anandvijay Publisher: Purushottamdas Jaymal Mehta View full book textPage 6
________________ સર્ચ–લાસ્ટ. અત્યારના પ્રસંગે અસ્થાને ગણશે. અહીં આપણે જે વિચાવાનું છે તે એજ છે કે શ્રી વિજયધર્મસૂરિ દેવદ્રવ્યને સાધારણ ખાતામાં ફેરવી નાખવાની હિમાયત કરી રહ્યા છે તેનાં ક્યા ક્યા કારણે છે? ઉપરની પંક્તિઓ ધ્યાનપૂર્વક વાંચનારને તે વિષે વધુ લંબાણથી સમજાવવાની જરૂર નથી. ' * અમને લાગે છે કે શ્રી વિજયધયસૂરિએ જે માનસિક સમલનતા સાચવી રાખી હતી અને પ્રઆચાર્યાદિ મુનિ- માણભૂત ગ્રંથના પૂર્વપના સંબંધ વિ. મંડળને નિર્ણય, ચાર્યા હતા તે તેઓ પૂજા આરતી ઈ- વ્યાદિની આવકને સાધારણખાતે ખેંચી જવાની પ્રરૂપણા કરતાં પહેલાં અવશ્ય સંકેચા- એક ઉપદેશક અને ધર્માચાર્ય પાસેથી સિા કઈ એવી સમતેલનતા અને ચિં. તે શિલાની આશા રાખેપરંતુ એ વાત જવા દઈશું. કે ઈને શિક્ષણ કે સલાહ આપવા બેસવું અને એ રીતે લેખનું કલેવર વધારવું એ વિધ્યાંતર કરવા બરાબર છે. શ્રી વિજયધર્મસૂત રિઝનમ બેલનું દ્રવ્ય સાધારણ ખાતે લઈ જવાની કલ્પના કરવામાં કંઈ શાસ્ત્રીય દેષ, પણ જોવામાં આવતું નથી, કારણ કે બેલી બેલવાને. રીવાજ અમુક વર્ષો અગાઉ સુવિહિત, આચા અને સાથે અમુક કારણને લઈને દેશકાળાનુસાર દાખલ કરેલ જોવાય છે. એ વાક્ય તરફ ખંભાતમાં મળેલ આચા દિક મુનિમંડળનું ધ્યાન ખેંચાયું અને તેમણે સર્વાનુમતે સંક્ષિપ્તમાં જાહેર કર્યું હતું કે-“(૧). પૂજા-આરતી આફ્રિી બેલી શાસ્ત્રવિહિત છે, (૨). તેનું દિવ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ અર્થે જ છે અને (3) દેવદ્રવ્યની આવક સાધારણ ખાતામાં શ્રી સંઘ ફેરવી શકે નહીં.” શ્રીમદ્દ હરિભદ્રસૂરિ કૃત ઉપદેશપદ, ડિશક, સંધ પ્રકરણું, શ્રાદ્ધવિધિ, ધર્મસંહ, શ્રીમદ્જીનેશ્વરસૂરિકૃત અષ્ટકવૃત્તિ, બૃહત્ક૯પ વ્યવહાર અને નિશીથવ્યાખ્યાદિને એ નિર્ણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 92