Book Title: Bharatiya Darshanoma Parinamvad
Author(s): Vasant Parikh
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ નોંધ: જુઓ સર્વદર્શન સંગ્રહ - બૌદ્ધદર્શન. સંપા. ડૉ. એસ્તાર સોલોમન, પૃ.૨૪-૨૮ gaul Existence, real existence, is nothing but efficiency. Consequently, what is non-efficient or what is non-cause does not exist - Stcherbasky. - Buddhist Logic. Vol.p.124 3. મન્ફિનિશ્ચય 2--8, 2-4-8 લીનિય -11 મંગુત્તરનિય 2-77 વગેરે. ભારતીય તત્ત્વવિદ્યા પૃ.૨૧ અષ્ટાંગ માર્ગના આઠ અંગ આ પ્રમાણે છેઃ (1) સમ્યફ જ્ઞાન, (2) સમ્યફ સંકલ્પ, (3) સમ્યફ વચન, (4) સમ્યફ કર્મ, (5) સમ્યફ આજીવ (આજીવિકાનું સાધન), (6) સમ્યફ વ્યાયામ (અશુભ વિચાર કે કર્મથી બચવા અને શુભકર્મમાં જ પ્રવૃત્ત થવાનો ઉદ્યમ, (7) સમ્યફ સ્મૃતિ (ચિત્તની સમ્યફ જાગૃતિ - જે અંતિમ લક્ષ્યને સતત સ્મરણમાં રાખે) અને (8) સમ્યફ સમાધિ (રાગદ્વેષાદિ દ્વન્દ્રના નાશથી વિશુદ્ધ થએલ ચિત્તની એકાગ્રતા). Essentials of Buddhist. phi. p. 72. || E ||

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98