Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
ઉજયિની નગરીમાં વૃદ્ધ બાજ રાજાની રાજસભામાં મયૂર અને તેમના જમાઈ બાણુ નામના બે મહાન પંડિત હતા. એકવાર પંડિત બાસુ અને તેમની પત્ની વચ્ચે કલહ થયે, પંડિત બાણે આખી રાત્રિ કમાવવા છતાં ૫ની સમજ
૧૯મ ભકતામર મહાય જ નહિ. સવાર પડી – પંડિત મયૂર તેમના ઘર આગળથી નાકળ્યા. નરમાયા રાત્રઃ કૃશતનરાશા રીતર, 5 w:- प्रदीपोऽयं-निद्रावशमुपगतो घृणित इव । प्रणामान्तो मानस्तदपि न जहासि ध्रुवमहो! कुचप्रत्या- * ' અરયા દૂ તે સુ! ટિનમ | બાણ કવિને આ બ્લેક સાંભળી પત્નીના પિતા હોવા છતાં. કવિત્વના છે
કારણે મયૂર મવથી બેલાઈ ગયું કે - ક્રોધથી બની રહેલીને કાવ્યમાં “સુ” શબ્દ વાપરે તે બરાબર નથી. ત્યાં તો “ag” શબ્દ વાપરવા જોઇએ આ સાંભળી પુત્રીએ પિતા ઉપર ગુસ્સે થઇ “તમને કેદ્ર થાવ” નો શ્રાપ આ સતીત્વના કારણે મયૂર પંડિતને કેદ્ર થયે. એટલે ભોજરાજાએ કે દૂર કરી પછી રાજસભામાં આવવાનું કહ્યું ત્યારે મયૂર પંડિતે સૂર્યમંદિરે જઈ સૂર્યની સ્તુતિથી સૂર્યને પ્રત્યક્ષ કરી પિતાને કેદ્ર રોગ દૂર કર્યો ત્યારે પંડિત બાણે પિતાના હાથ-પગ કાપી નખાવ્યા. ચંડિકાની સ્તુતિથી ચટિકાવીને પ્રસન્ન કરી નવા હાથ-પગ માસ કર્યા. આથી ભોજરાજાએ પર્ષદામાં કહ્યું કે–શિવદાનમાં જેવી પ્રભાવક શકિત અને ભકિત છે તેવી બીજે કયાંય કોઈએ જો છે? ત્યારે રાજમંત્રી આવક બધા કે-લઘુશાન્તિ સ્તવ કર્તા શ્રી માનદેવસૂરીશ્વરજીના પદપર તાંબરાચાર્ય શ્રીમાનતુંગસૂરીશ્વરજી પ્રભાવશાળી છે. એટલે રાજાએ તેમને રાજસભામાં બહુમાન પૂર્વક બોલાવ્યા સુરીશ્વરે પ્રવચન પ્રભાવનાનો અવસર જાણી રાજાને કહ્યું કે- ૪૨ ગાઢ રંટ અથવા ૪૪ લોખંડી સાંકળે અને તાળાઓના બંધનથી મુકત થાઉ તે તમારે શ્રી આદેશ્વર સ્વામિના સ્તવને મહિમા જાણો. રાજાએ તે પ્રમાણે અંધારા ઓરડામાં પૂરી દીધા. ઉ૫ર ચોકી પહેરે મૂક. સૂરીશ્વરે એકાગ્રચિત્તે શ્રી ઋષભદેવ પ્રભુના આધાક્ષર જકતામરથી શરૂ થતા