________________
કલક કકકકકકકકકકક
અસત્ય અને અસ્થાયી માલૂમ પડે છે. આવા છે. આ પ્રયોજનપૂર્વકનું પ્રત્યેક ભાવનાને જૂઠા અને નાણાવંત સંસાર પ્રત્યેનો મમત્વરૂપ મોહ સમાનપણે લાગુ પડતું સામાન્ય ફળ ચિત્તની દુ:ખનું જ કારણ હોય તે સમજી શકાય છે. રિસ્થરતા, મોહની મંદતા, મરણનો ભય મતે
જેવા અનેક પ્રકારે છે. તોપણ ખાસ કરીને જગતમાં આપણને અનિત્યની ઓળખાણ અને
અનિત્ય ભાવના સાથે જ સંબંધિત હોય તેવા અનુભવ છે. અનિત્યભાવનાનો અભ્યાસ અનિત્ય સંસારની પાછળ છૂપાયેલો આપણો આત્મા તેના
વિશેષ પ્રકારના બે મુખ્ય ફળ આ પ્રમાણે છેદ્ર ત્રિકાળ ધ્રુવસ્વભાવથી નિત્ય તેમ સમજાવે ૧. નામનાની ભાવના ટળે છે. નિત્યસ્વભાવ વિના અનિત્ય અવસ્થા હોય
૨. માનને મટાડે શકે નહિ. નિત્યસ્વભાવના આશ્રયે સંસારની અનિત્ય, અશુદ્ધ અવસ્થાનો અંત આવે છે અને
છે૧. નામની ભાવના ટળે છે નિત્ય શુદ્ધ એવી સિદ્ધ અવસ્થાનો ઉદ્દભવ થાય છે. આ પ્રકારની વસ્તુસ્વરૂપની સમજણ મરણ પછી પણ પોતાની પ્રસિદ્ધિ, ખ્યાતિ કરાવવામાં અનિત્યભાવનાનું અનેરું યોગદાન છે. કે કીર્તિ જળવાઈ રહે તેવા પ્રકારની ઈચ્છાને કેરેક્રેરેરેરેરેરેરેરે છે નામનાની ભાવના કહે છે. અનિત્યભાવનાના કઈ રીતે
અભ્યાસથી નામનાની ભાવના ટળે છે. - વૈરાયનું કારણ છે ?
અજ્ઞાની જીવને અનિત્ય સંયોગો અને સંયોગી
ભાવોમાં પોતાપણું હોય છે. તેથી વર્તમાન અનિત્યભાવનાનો અભ્યાસ કરવાથી સંસારની
ભિવની ઓળખાણ આપતા નામની સાથે પણ અનિત્યતા, ક્ષણભંગુરતા કે વિનાશિક્તા સમજાય
તન્મયપણું હોય છે. તેથી પોતે ભલે મરી જાય છે. સાંસારિક સઘળાં સંયોગો અને સંયોગીભાવો
પણ પોતાનું નામ અમર રહે તેવી ભાવના ક્ષણિક અને વિનાશી છે. પોતાનો આત્મા શાશ્વત
હોય છે. નામનાની અદમ્ય ઈચ્છાના કારણે અને અવિનાશી છે. તેથી ક્ષણિક અને વિનાશી
તેના માટે તે પોતાની જાત ઘસી નાખે છે, થીજ પોતાની હોઈ શકે નહિ. તેથી તેના પ્રત્યે
પૈસા ખર્ચી નાખે છે, અમૂલ્ય સમય વેડફી એકત્વ કે મમત્વ રાખવાનું કોઈ કારણ નથી.
નાખે છે, જે કાંઈ કરવું પડે તે કરે છે. નામના તેથી આવા અનિત્ય સંસાર પ્રત્યે સહજ
માટે મોટા સ્ટેગ્યુ મુકાવે છે, કીર્તિસ્તંભ કરાવે ઉદાસીનતા કે ઉપેક્ષાવૃતિ આવે છે. જેને સંસારનો
છે, તકતીમાં નામ કોતરાવે છે. વૈરાગ્ય કહે છે. આ રીતે અનિત્યભાવનાનું ચિંતવન સંસાર પ્રત્યેના વૈરાગ્યનું એક પ્રબળ કારણ છે. પરંતુ અનિત્યભાવના અનુસાર જેનું નામ કરેરેરેરેરેરેરેરેરેરેરેરેરેરેરેરે રે,
હોય તેનો નાશ પણ હોય જ છે. આ જગતમાં પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ છે
કદીય કોઈનું નામ કાયમ રહેતું નથી. ભૂતકાળમાં "We૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯ અનિત્યભાવનાના અભ્યિાસનું પ્રયોજન
અનંત ચોવીસીના તીર્થંકરો થઈ ગયા પણ વસ્તુસ્વરૂપની સાચી સમજણ સહિતનો વૈરાગ્ય તેમનાંય નામ વિસરાઈ ગયા છે. વિજ્યાર્થ
પર્વતની શિલા પર દંડરનથી લખાયેલા ચક્રવર્તી
૧. અત્યભાવના
૩૯