Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 223
________________ મોટાભાઇ દીપચંદભાઇના અવસાન પછી ભાત આવતી નથી.” વહાલસોયી માતાનું અવસાન થતાં કાનજીએ સતુની શોધમાં અને તેના વિરહમાં એકદમ સંસારનું સ્વરૂપ અનિત્ય, અશરણ, અસહાય ઉત્કંઠ બનેલો બાળક કાનજી માતાના વિયોગ અને અસાર અનુભવ્યું. તેણે વિચાર્યું કે આ સમયે પણ રડ્યો નહોતો એટલું રડ્યો. તેણે દુઃખમય સંસારમાં સહનશીલતા પ્રદાન કરી લૌકિક અભ્યાસ અને ધાર્મિક અભ્યાસ એ સમાધાન કરાવનારી સાચી સમજણરૂપ બોધિ જ છે. માટે ગમે તે ઉપાયે આ બોધિ મેળવવાનો બેમાંથી ધાર્મિક અભ્યાસની પસંદગી કરી તેમાં જ ઉપાય કરવા જેવો છે. વધુ લક્ષ આપવાનું નક્કી કર્યું અને પિતાજીને લૌકિક અભ્યાસ છોડવાનો ઇરાદો જણાવ્યો. આત્મજ્ઞાન શૂન્ય ભણતરનો ત્યાગ માતાના વિયોગના કપરા સંજોગોમાં પણ પિતાજીએ કાનજીના ઇરાદાનો વિરોધ ન કર્યો નિશાળનાં ભણતરમાં પ્રથમ નંબર રાખતા. અને વિ.સ. ૧૯૫૯ના આસો માસમાં તેર વર્ષની કાનજીને છ માસિક પરીક્ષામાં ભૂમિતિમાં ઓછા ઊંમરે પોતાની “મોતીચંદ ગીગાભાઈ” નામની માર્કસ આવ્યા. બાળક કાનજીને ઠપકો આપતા. પાલેજની દુકાનમાં કાનજીને બોલાવીને બેસાડી શિક્ષકે કહ્યું દીધો. દુકાનમાં હિસાબ-કિતાબ અને ખરીદીનું ભગત : તાકે ભમિતિ 8ાયું છે. તો હવે કામ કાનજી સંભાળવા માંડયો. ખરીદીના કામે જૈનશાળા એકબાજુએ મૂકી નિશાળના ભણતમાં અવારનવાર મુંબઇ, વડોદરા, ભરૂચ વગેરે વધુ ધ્યાન આપ.” શહેરોમાં જવાનું થતું ત્યારે રાજા ભરથરી, સતી. શિક્ષકના ઠપકાથી બાળક કાનજીને અનસુયા, મીરાબાઇ વગેરેના વૈરાગ્યપૂર્વક હાડોહાડ લાગી આવ્યું. તોપણ તેણે સાહેબને નાટકો જોયેલા. એકવાર રામલીલા જોઇને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુંઃ આવ્યા પછી વૈરાગ્યની ઉંડી અસર તળે હું ભૂમિતિમાં થધુ ધ્યાન આપોશ. પરંતુ ‘શિવરમણી રમનાર તું તુંહી દેવનો દેવ’ એ અમારે જશાળાનું ભણતર પડેલા છે અને પંકિતથી શરૂ થતું છ કડીનું વૈરાગ્યરસભીનું નિશાળનું પછી. નિશાળની પરીક્ષા સમયે પણ કાવ્ય રચ્યું. અને મનોમન લૌકિક રમણીને જૈનશાળાએ જવાનું ચુકાશે નહિ.” બદલે શિવરમણીને વરવા માટેનો નિર્ણય કર્યો. અને દુકાન ઉપર આખો દિવસ વૈરાગ્યપ્રેરક અને (તે જમાનામાં જૈનશાળા રોજેરોજ ચાલતી. લૌકિક નિશાળના ભણતરમાં રવિવાર અને વેકેશનની રજા હોય પણ જૈનશાળામાં કોઇ તત્ત્વબોધક ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ ચાલુ રજા ન હોય) રાખ્યો. આત્મજ્ઞાન શૂન્ય નિશાળના ભણતર અને પોલીસનો ખોટો કેઇસ શિક્ષકના ઠપકાથી નિરાશ બની ગયેલો બાળક કાનજી ઘેર આવી ખૂબ રડ્યોઃ વેપારમાં ઘણાં જ પ્રમાણિક અને નીતિવાના હોવાથી કાનજી ભગતની પ્રતિષ્ઠા અને ચાહના “અરે ! હું જેની શોધમાં છે તે આ ભણતર નથી. આમાં ક્યાંય આત્માની અને તેના હિતની ચોમેર વ્યાપી ગઇ હતી. તેથી ધંધો ઘણો વધી ગયો હતો. તે સમયે વિ.સ. ૧૯૬ર (ઇ.સ.૧૯૦૬) ૧૧. બોઘિદુર્લભભાવના ૨૨૩

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264