Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 250
________________ પરિશિષ્ટ : ૧ : બારભાવનાના કાવ્યો બારભાવના સંબંધી ઇન્દેમાં સ્રો ઉપરાંત કાવ્યો જોવા મળે છે, તેમાંથી ભાવવાહી, મધુર અને સારી રીત ગેય હોઇ તેવા પાંચ કાવ્યો અહીં આપવામાં આવે છે. આ કાવ્યો પૈકી કેટલાકની સંતમય રહી. પણ ઉપલબ્ધ હોય છે, જેને વારંવાર ભળવાથી જે તે કાવ્ય સરળતાથી કંઠસ્થ કરી શકાય છે. આ કાવ્યો પૈકી એકાદ કાવ્ય તેના ભાવાર્થ હિત કંઠસ્થ કરી તેનો નિર્ધાર્યા મત પાઠ કરો મુમુક્ષુઓ માટે અત્યંત ઉપકારી છે. તેથી અહીં દરેક કાવ્યનો ગુજરાતી ભાવાનુવાદ પણ આપવામાં આવે છે, પં.ભૂધરદાસનું કાવ્ય અત્યંત પ્રાંત અને પ્રસિદ્ધ હોવાથી તેનું અંગ્રેજી રૂપાંતર પણ આપવામાં આવેલ છે, કાવ્ય નં.૧: પંડિતશ્રી ભૂધરદાસકૃત બારભાવના ૧. અનિત્યશાવના राजा राणा छत्रपति, हथियन को असवार । मरना सबको अंक दिन, अपनी अपनी धार ॥ મરણ રામયે મોટા સૈન્યનું બળ હોય, દેવી-દેવતા હાજરાહજૂર હોય, માતા-પિતા-પરિવાર ખડા પગે સેવામાં હોય તોપણ તે કોઈ મરણથી બચાવી શકતું નથી. તેથી કોઈ શરણ નથી. । અને પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા જ પોતાને શરણ છે. અશરણમૂિત સાંસારિક સંયોગોનો આશ્રય છોડી પોતાના મતી શિાિં ચીપ xt, vit = ના। શરત શુદ્ધાત્માનો જ આશ્રય કવાનો ઉપાય વિચારો दल बल देवी देवता, मात पिता परिवार તેથી તે અશરણમાપના છે. ૨૫૦ ર. અશરણભાવના ગમે તેટલો મોટો ચક્રવર્તી રાજા હોય કે છત્રપતિ મહારાણા હોય કે હાથી ઉપર સવારી કરનાર હોય દરેકને પોતપોતાના રામયે અવશ્ય મરવું પડે છે. કોઈ નિત્ય નથી. પરંતુ પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મા નિત્ય છે સાંસારિક અનિત્ય સંયોગોનું લક્ષ છોડી પોતાના પારમાર્થિક નિત્ય શુદ્ધાત્માનું લગ્ન કરવાના ઉપાયની વિચારણા કરવી તે અનિત્યમિાવના છે. ૩. સંસારમાવના ઘન વિના નિર્ધન અને વધતી જતી તૃષ્ણાના કારણે ઘનવાન દુ:ખી હોય છે. સઘળા સંસારમાં શોઘ કરવા છતાં પામ પિયા વિલંગ :ચી, સુખ્ખા દશ ધનવાન । ક્યાંય સુધ જોવા મળતું નથી. તેથી સંસાર અસાર છે. સંસારથી વિનું મૌટ્ટ અને મોક્ષમાર્ગ સુખમય હોવાથી સારામૃત છે. તેથી હીં ન સુઅ સંસાર મેં, સવ ગ૧ રેક્યો કાન ॥ અસાર સંસારનું પ્રયોજન વિચારવું તે સંસારભાવના છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264