Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 259
________________ કાવ્ય નં.૪: પં. દીપચંદજીકૃત બારભાવના ૧. અનિત્યભાવના દ્રવ્યદષ્ટિએ દરેક વરતુ એકરૂપ અને રિથર જણાઈ છે. અને તે જે વસ્તુ તે જ રામયે પર્યાયષ્ટિએ અનેકરૂપ અને અરિથર જણાઈ છે. પર્યાયષ્ટિ તાળી દ્રવ્યદષ્ટિ કરવાથી दव्य दृष्टि से वस्तु थिर, पर्यय अथिर निहार । અસ્થિરતામાં પણ વસ્તુની રિથરતા જોઈ શકાય છે. તેથી પર્યાયદષ્ટિએ થતા અરિથર સંયોગ-વિયોગમાં હર્ષ-વિષાદ તાલે uિr R, પિત્ત નિવાર | નિવારી શકાય છે. આવી વિચારણા તે અનિત્યભાવના છે. ર. અશરણભાવની આ જગતમાં આ જીવને કોઈ ઈન્દ્ર, નરેન્દ્ર કે ખગેન્દ્ર પણ શરણરૂપ નથી. નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા જ પોતાને શરણરૂપ ફાઇન 1 નિત હો વાત , ઘર ના જાતિ સારી છે અને વ્યવહારથી તે શુદ્ધાત્માને ઓળખાવનાર અને ત્યાં સુધી પહોંચાડનાર પંચપરમેષ્ઠિ શરણરૂપ છે. શરણના આવા નિ શતમ રાઈ, vમેરી બહાર | સ્વરૂપનું ચિંતવન તે અશરણ ભાવના છે. 3. સંસારભાવના, જન્મ, પૃદ્ધાવરથા, રોગ અને મૃત્યુના કારણે જે ભયાવહ जन्म जरागद मृत्यु भय, पुनि जहं विषय कषाय । છે તેમ જ વિષય-કષાયને વશ જીવ જેમાં સુખ-દુ:ખને પામે છે, તેને સંસાર કહેવામાં આવે છે. આવા સંસારની અસારતાની, તો ફુલ ૪૪ ના હો, તો સંસાર ૨૫ | વિચારણા તે સંસારાભાવના છે. ૪. એકત્વભાવના પાપ-પુણ્યનું ફળ, સુખ-દુ:ખનો ભોગવટો, સંપત્તિ-વિપત્તિ, पाप पुण्य फल दुःख सुख, सम्पत विपत सदीव । જન્મ-જરા-મૃત્યુ વગેરે બઘાં પ્રસંગોમાં આ જીવ હંમેશાં એકલો જ હોય છે. તે સમયે તેનો કોઈ સાથી કે સહાયક હોતો નથી. જન્મ રજા મત ગારિ સા, સર ગણા વીર | એકત્વના આવા સ્વરૂપનું ચિંતવન તે એકત્વભાવના છે. ૫. અન્યત્વભાવના જે શરીરમાં પોતાનો આત્મા કાયમ રહે છે, તે શરીર જ ના તન ને નિત નિત છે. જો 1 લાખનો દોર , પોતાનું નથી. તો પછી જે પોતાથી પ્રત્યક્ષાપણે મિજા છે તેવા પરદ્રવ્ય પોતાના કઈ રીતે હોય ? ન જ હોય. આ પ્રકારે સ્વgaણ નો ર. ગાતો હોય છે પરના ભેદજ્ઞાનની ભાવના ભાવવી તે અન્યત્વભાવના છે. ૬. અશુચિભાવના | ઉત્તમ સુગંઘિત પવિત્ર પદાર્થ પણ શરીરની સંગથી અપવિત્ર થઈ જાય છે. તેવા મલિન હાડ-માંસ-મળ-લોહીથી ભરેલી सुष्टु सुगंधित द्रव्य को, करे अशुचि जो काय । થેલી સમાન શરીરને શુચિ કઈ રીતે કહેવાય ? આ પ્રકારે શરીરનું અશુચિપણું અને તેમાં બિરાજમાન આત્માનું શુચિપણ ચિંતવવું હત ના મન રાજર થa, તો હિમ શુર રાજ |તે અશુચિમાવના છે. ૭. આસવભાવના મન-વચન-કાયના યોગદ્વારા થતાં શુભ-અશુમિ ભાવ मन बच तन शुभ अशुभ ये, योग आसव द्वार । એ આસવનો દ્વાર છે. આ આસ્રવ જીવને મહાકુટિલ અને દુ:ખ દાયક એવા કર્મનું બંઘન કરાવે છે. આ પ્રકારે આસવના દેય જાત નિધિ નીર , મહા કિર કરાર | સ્વરૂપની વિચારણા તે આસવભાવના છે. બારભાવનાના કાવ્યો ૨૫૯

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264