Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 251
________________ ૪. એકત્વભાવના જીવ જન્મે ત્યારે એકલો હોય છે અને મારે ત્યારે પણ એકલો જ હોય છે. જન્મ-મરણ વચ્ચેના ગાળામાં સંકટ સમયે સહાય કરી શકે તેવા સાથી-સમાં પણ આ જીપને ક્યારેય હોતા आप अकेला अवतरे, मरे अकेला होय । નથી. તેથી દરેક પ્રસંગે આ જીવ એકલો જ છે. આ રીતે સંસારમાં પોતાનું એકત્વ એટલે કે અરાહાયપણું હોવાથી તે હેય છે. પરંતુ પોતાની આત્માનું ત્રિકાળી સામર્થ્યરૂપ એકત્વ પોતાને સહાયરૂપ હોવાથી તે ઉપાદેય છે. આ પ્રકારની વિચારણા થવી તે यूँ पहूँ इस जीव का, साथी सगा न कोय ॥ એકત્તામાવના છે. ૫. અન્યત્વભાવના સૌથી નજીકનો દેહ પણ જ્યાં પોતાનો નથી ત્યાં બીજું કોઈ પોતાનું હોય શકે નહિ. ઘર-સંપત્તિ પ્રગટપણે પારકા જ છે, અને પરિવારજન પણ સંકટ સમયે સહાય કરી શકતા जहाँ देह अपनी नहीं, तहाँ न अपना कोय । ન હોવાથી પારકા છે. તેથી આ જીવ સઘળાં સંયોગોથી ભિન્ન છે, અન્ય છે. આ પ્રકારે સ્વ-પરના ભેદજ્ઞાનની ભાવના એ घरसम्पति पर प्रगट ये, पर है परिजन लोय ॥ અન્યત્વભાવના છે. હાડકાના પીંજરાવાળી દેહ ઉપર ઢાંકેલી ચામડીની પાદરના ૬. અશુચિભાવના કારણે બહારથી તે શોભે છે. પરંતુ તેની અંદરમાં જેવી ધૃણાસ્પદ ચીજ છે, તેવી જગતમાં બીજે ક્યાંય નથી, તેથી દેહ અશુચિ છે. दिपे चाम चादर मढी, हाड पीजरा देह । પરંતુ પોતાનો શુદ્ધાત્મ શુચિ છે. અશુચિરૂપ દેહાદિ સંયોગોના આશ્રયે પોતાની અવસ્થામાં અશુચિમય રાગાદિની ઉત્પત્તિ હોય છે. આ રીતે શુચિ-અશુચિનું સ્વરૂપ વિચારવું તે भीतर या सम जगत में, और नहीं घिन गेह ॥ અશુચિ ભાવના છે. ૭. આચવભાવના મોહનિદ્રાને વશ જગતની અજ્ઞાની પ્રાણીઓ સંસારમાં સતત બ્રિમણ કરતા રહે છે. અને ભાનરહિતના આવા અજ્ઞાની લોકોની અનંતગુણરૂપી બઘી સંપત્તિને ચારે બાજુ વ્યાપ્ત કર્મરૂપી मोह नींद के जोर, जगवासी धूमैं सदा । ચોર લૂંટતા રહે છે, તેથી આજ્ઞાન જ આસવનું કારણ છે. અજ્ઞાનમય મોહના અભાવ દ્વારા આરાઘના અભાવનો ઉપાય fોર પર ગઇ, સરસ સુકે સુઘ ના | વિચારવો તે આરાઘભાવના છે. ૮. સંવરભાવના સતગુરુ , મોદ વ ૩૫૨ાને છે મહાભાગ્યથી પ્રાપ્ત સખી સદુપદેશથી જ્યારે મોહનિદ્રા ઉપશમે છે, ત્યારે કર્મરૂપી ચોરને અટકાવવાનો કોઈ ઉપાય બને છે. અને મોહને મટાડતા કર્મરૂપી યોર આવતા અટકે છે. આ રીતે મોહનો અભાવ જ સાંવરનું કારણ છે. આરાવતા કે આ રીતે ગોr, વિરોઘી સંવરની પ્રાપ્તિ માટે સદ્ગુરુના સદુપદેશને સમજી તેને અનુસરવાનો ઉપાય વિચારવો તે સંઘરભાવના છે. ત૬ ૪૬ રને ૩૫૫, ૪ વોર ગાવત બારભાવનાના કાવ્યો ૨૫૧


Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264