________________
૯. નિર્જરાભાવના
નિશ્ચયથી તારૂપી તેલ ભરેલ જ્ઞાનરૂપી દિપક વડે પોતાના
શુદ્ધસ્વરૂપી ઘરની શોઘ કરી તેમાં રિથત રહી બહારનું બ્રામણ જાન જ તન તેર મર, ઘર સાથે અમ જોર છે છોડી દેવાથી પહેલેથી પેઠેલા કર્મપી ચોર નીકળી જાય છે. કર્મની
નિર્જરાની આ સિવાયની બીજી કોઈ વાસ્તવિક વિઘિ નથી. પરંતુ या विधि बिन निक से नहीं, बैठे पूरब चोर ॥
વ્યવહારથી પંચમહાવ્રતનું પાલન, સમિતિનું આચરણ અને પ્રબળ पञ्चमहावत सञ्चरण, समिति पंच परकार ।
એવી પાંચ ઈન્દ્રિયોનો વિજય જેવા શુભભાવો કર્મની નિર્જરાનું
કારણ છે. નિશ્ચય-વ્યવહાર નિર્જરાની આવી દઉં ઘારણા કરો. पगल पंच इन्द्री विजय, धार निर्जरा सार ॥ આ પ્રકારની ભાવના તે નિર્જરાભાવના છે. 10. લોકભાવના
અનંત આકાશમાં ચૌદ રાજૂ ઊંચો પુરુષાકાર લોક રહેલો છે. આ લોકમાં સંસારી જીવ પોતાના અજ્ઞાનના કારણે
અનાદિથી બ્રિમણ કરતો રહે છે. જીવ પોતાના ચૈતન્યસ્વરૂપ चौदह राजु उतंक नभ, लोक पुरुष संठान।
નિજલોકમાં નિવાસ કરે તો તેનું લોકમાં થતું ભ્રમણ અટકી
લોકારે રિથરતાની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનું ચિંતવન તે तामे जीव अनादि से,भरमत है बिन ज्ञान ॥
લોકમાવના છે. ૧૧. બોઘદુિર્લભભાવના
આ સંસારમાં ઘન, ઘાન્ય, સુવર્ણ, રાજપાટ વગેરેના
સાંસારિક સુખ અનેકવાર પ્રાપ્ત થયેલ હોવાથી સુલભ છે. પરંતુ धन कन कंचन राजसुख, सर्व सुलभकर जान।
પારમાર્થિક સુખનું સાધન એવું સમ્માન એકેયવાર પ્રાપ્ત કરેલું ન હોવાથી તેને દુર્લભ જાણો. આ સમ્યજ્ઞાનરૂપ દુર્લભ
બોધિ વર્તમાન મનુષ્યજીવનમાં સુલભ હોવાથી તેની પ્રાપ્તિ માટેના દર્શન : સંસાર , એજ સાર છે
ઉપાયની વારંવાર વિચારણા થવી તે બોધિદુર્લભભાવના છે. ૧ર. ઘર્મભાવના
કલ્પવૃક્ષનું સુખ તેની પારો યાચના કરવાથી મળે છે.
ચિંતામણિનું સુખ તેની પાસે ચિંતવવાથી મળે છે. પરંતુ ઘર્મને याचे सुरतरु देय सुख, चिन्तत चिन्ता रैन ।
ઘારણ કરવાથી કોઈપણ યાચના કે ચિંતવન વગર સર્વ પ્રકારનું
સુખ સહજ પ્રાપ્ત થાય છે. માટે ઘર્મને ઘારણ કરવા માટેનો पिन याचे मिन चिंतये, धर्म सकल सुख देन ॥
જ પ્રબળ પુરુષાર્થ પ્રર્વતાવવો જોઈએ એ પ્રકારની ભાવના તે ઘર્મભાવના છે.
10 કાકી ની
શાયરી નો ડ્રવ્યબંધારણ છીની યાદી ડ્રવ્યબંધારણનો વિષય જેટલો મહત્વનો અને મૂળભૂત છે તેટલો જ તે સામાન્યજન માટે સં$ીર્ણ અને * .છે. વળી, તેની ચર્ચા પણ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. ખાસ ફરીને પ્રવચનસાર શાસ્ત્રમાં તેની ચર્ચા છે." આ છે. પણ આ મૂળ શાસ્ત્રની હજારો વર્ષ જૂની ભાષા અને પદ્ધતિ તેમજ ગહન અને ગંભીર રહસ્યો જનસાધારણ છે. માટે જટીલ હોય છે. તેથી આ વિષયની સ૨ળ, સુગમ, રોચ અને આધુનિક પદ્ધતિ અનુસારની રજૂ આત હોય છે તો તે દરેફને લાભનું ફારણ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લઈને લેખ દ્વારા આ વિષયનું વૈજ્ઞાનક્ક પદ્ઘતિએ - સર્વાગીણ રજૂ આત ૪રતું પુસ્ત વ્યબંધારણ નામે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તફની અગાઉથી જ િમાંગણી પ્રજ્ઞાશન સંસ્થાને ફરી આપની નઝલ સુરક્ષિત ફરવા વિનંતિ છે.
૨પર
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના