Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 254
________________ ઉત ખેત નર જ મતિ, તા થrળ્યા હતા આવે તો તેઓ પણ રાગ-તૃષ્ણાના ઉદયથી દુ:ખી જ હોય છે. દેવમાં 1 ૩૦ સે દુર સુરત મેં, હદ સુધી ના છે પણ દુ:ખ હોય તો આ સંસારમાં ક્યાં સુખી રહી શકાય ? ચાર દિવસની કોટવાળી કે અમલદારી પછી ફરી પાછી ખૂરપી भोगि पुण्य फल हो ईक ईन्द्रिया क्या इसमें लाली । અને જાળી વડે મજૂરી જ કરવાની હોય તો તેમાં શુ શોમાં છે ? તેમ દેવગતિમાં પુણ્યનું ફળ ભોગવ્યા પછી ફરી પાછો એકેન્દ્રિયમાં જ कुतवाली दिन चार वही फिर, खुरपा अरु जाली ॥ અવતાર ધારણ કરવાનો હોય તો તેમાં શું શોભા છે ? મનુષ્યજન્મ તો પ્રત્યક્ષપણે અનેક વિપત્તિમય છે. તેથી સંસારની ચારેય ગતિમાં मानुष जन्म अनेक विपत्तिमय, कहीं न सुख देखा । ક્યાંય સુખ દેખાતું નથી. શુભાશુભ ભાવને મટાડવાથી મળતી પંચમતિ-મોક્ષ જ સુખનું કારણ છે. આ રીતની વિચારણા તે पंचम गति सुख मिले शुभाशुभ का मेटो लेखा । સંસારાભાવના છે. ૪. એકત્વભાવના આ જીવ જઇમ-મરણ અને સુખ-દુ:ખના ભોગવટામાં પોતે એકલો જ હોય છે અને એક દિવસ આ દેહ જીવથી જૂદો પડશે ત્યારે પણ जन्म मरे अकेला चेतन, सुख दुख का भोगी । એનું કોઈ હોતું નથી. અંતિમયાત્રા સમયે પોતાની પત્નિ પોતાને और किसी का क्या इक दिन यह देह जुदी होगी ॥ વળાવવા ઊંબરાથી આગળ જતી નથી. પરિવારજનો પણ સ્મશાન મણા વખત ૧ જોડ રાય, મનપટ તજ દવા | સુધી જ જાય છે, તે સમયે પિતા-પુત્ર-પત્નિ વગેરે પરિવારજનો રડે. अपने अपने सुख को रोवे, पिता पुत्र दारा ॥ છે, તે પણ પોતાની સુખ-સુવિઘા જતી રહી તેને રહે છે. પણ પોતે પરિવાર માટે પાપ કરીને ઢોરમાં ગયો તેને માટે કોઈ રડતું નથી. ज्यों में ले में पंथी जन मिल, नेह फिरे धरते । જેમ મેળામાં ભેગા થયેલા મુસાફરો પરસ્પર પ્રેમ દાખવે છે. જેમ રાતવાસો કરવા મોટા વૃક્ષ ઉપર એકઠા થયેલા પક્ષીઓ પરસ્પર મૈત્રી જો તાર ( પરા, વળી આ કરે છે. અને સવાર થતાં કોઈ કોઈની સાથે એક-બે ગાઉ જઈને થાકીकोस कोई दो कोस कोई उड, फिर धक धक हारे । હારીને પાછું ફરે છે, ત્યારપછી પોતાને એકલું જ ઊડવું પડે છે. તેમ આ સંસારમાં આ જીવનું બીજું કોઈ સંગાથી હોતું નથી. દરેક પ્રસંગમાં વાય ગ૨ ના રંસ જંજ મેં, ઋો ૧ ૨ મારે તે પોતે એકલો જ હોય છે. આવી વિચારણા તે એકત્વભાવના છે. ૫. અન્યત્વભાવના જેમ જગતમાં મૃગ મૃગતૃષ્ણામાં એટલે કે ઝાંઝવાના જળમાં જળ જેવી ચમક જોઈને બ્રિમણાથી તેને જળ માનીને તેની પાછળ દોડીને, मोह रुप मग तृष्णा जग में, मिथ्या जल चमक । થાકીને પોતાના પ્રાણ ગુમાવે છે પણ જળ પ્રાપ્ત કરી શકતું નથી. मग चेतन नित भम में उठ उठ, दौर थक थक के॥ તેમ આ સંસારમાં જીવરૂપી મૃગ મોહરૂપી મૃગતૃષ્ણામાં એટલે કે સુખાભાસ જેવા જણાતા પરવિષયોમાં ક્રિાંતિથી સુખ માનીને તેની પાછળ जल नहि पावै प्राण गमावे, भटक भटक भरता । મિટડી મરડીને મરે છે પણ સુખ પ્રાપ્ત કરી શકતું નથી, આ જીવ પારકાં वस्तु पराई मान अपनी, भेद नहीं करता ॥ પદાર્થોને પોતાના માની તેમાં સુખ શોધે છે પણ સ્વ-પરનો ભેદ કરતો નથી. तू चेतन अरु देह अचेतन, यह जड़ तू जानी । मिले अनादि यतन ते बिछुडे, ज्यों पय अरु पानी ॥ रुप तुम्हारा सबसों न्यारा, भेद ज्ञान करना । जोलों पौरुष थक न तोलो, उधम सो चरना ॥ ૬. અશુચિભાવના तू नित पोखे यह सूखे ज्यों, धोवे त्यों मैली। निश दिन करे उपाय देह का, रोग दशा केली ॥ मात पिता रज वीरज मिलकर, बनी देह तेरी । મોર દા ના ન rs , gra or t . પોતે ચૈતન્યમય જાણનાર પદાર્થ છે અને દેહ અચેતન જડ પદાર્થ છે. દૂઘ અને પાણીની જેમ આત્મા અને શરીર અનાદિથી એકઠાં મળેલા હોવા છતાં પ્રયતનથી તેમને જૂદા જાણી શકાય છે. સ્વ-પારના ભેદજ્ઞાનના અભ્યાસથી પોતાનું સ્વરૂપ શારીરાદિથી જુદું જણાય છે. તેથી પોતાની ક્ષમતા હોય ત્યાં સુઘી ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરવો. આ પ્રકારની વિચારણા તે અન્યત્વભાવના છે. શરીરનું નિત્ય પોષણ કરવા છતાં તે સૂકાતું જાય છે. તેને જેમ ઘોવામાં આવે છે તેમ તે તુરત ફરીથી મેલું થતું જાય છે. રાત-દિવસ શારીરના આરોગ્યની સંભાળ રાખવા છતાં તેમાં રોગની અવસ્થા વ્યાપેલી રહે છે. માતા-પિતાની રજ-વીર્ય મળીને બનેલું તારું શરીર માંસ-હા-નસ-લોહી-પરૂથી ભરેલું છે અને પ્રગટપણે વ્યાધિઓથી ઘેરાયેલું છે. ૨૫૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નની : બાર ભાવના

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264