Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 249
________________ ઢાંતર પ્રશ્નો નીચેના પ્રશ્નોના એક કે બે વાકયમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. ધર્મ શું છે? ૦૧. ધર્મભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ૦૨. ધર્મભાવના કોને કહે છે? ૦૨. વસ્તુના સ્વભાવ તરીકેવીંતરાગતારૂપ ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૩. વીતરાગતારૂપ ધર્મના સમાનાર્થી નામ આપો. 03. ઉત્તમ ક્ષમાટે દશ લક્ષણારૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૪. વીતરાગતારૂખ ધર્મનાનિરૂપણના મુખ્ય પ્રકારના નામ આપો. ૦૪. રત્નત્રયરૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૫. ધર્મના દશ લક્ષણના નામ આપો. ૦૫. સમ્યગ્દર્શન કોને કહે છે? ૦૬. ધર્મના પ્રતિપાદક તીર્થંકરદેવ કોને ધર્મ કહે છે? ૦૬. સમ્યજ્ઞાન કોને કહે છે? ૦૭. સમ્યકુચારેત્ર કોને કહે છે? ૦૭. જીવદયા કોને કહે છે? ૦૮. જીવદયારૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૮. જીવદયાના બે પ્રકાર જણાવો. ૦૯. અહિંસારૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૯. નિશ્ચયથી જીવદયા શું છે? ૧૦. ઇઝટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ એ વતરાગતારૂપ ૧૦. વ્યવહારથી જીવદયા શું છે? ધર્મનું જ નિરૂપણ છે તે સમજાવો. ૧ ૧. નિશ્ચયથી અહંસા શું છે? ૧૧. ધર્મ એ શું છે અને શું નથી? તે સમજાવો. ૧૨. વ્યવહારથી અહિંસા શું છે? ૧૨. ધર્મની પ્રાપ્તિ કઈ રીતે છે? અને કઈ રીતે નથી? તે સમજાવો. 13. ભાવહિંસા શું છે? 13. બોધિદુર્લભભાવના અને ધર્મભાવના વરચેના ચિંતવનના ૧૪. દ્રવ્યહંસા શું છે? ભેદને સમજાવો. ૧૪. ધર્મનો મહિમા સાજવો. ૧પ. જીવનું ઇષ્ટ સ્થાન શું છે? ૧૫. ધર્મભાવનાના ચિંતવનથી સહનશીલતા કઈ રીતે આવે છે? ૧૬. મોક્ષમાં જીવને કેવું સુખ હોય છે? ૧૬. ધર્મભાવનાના ચિંતવનથી કઈ રીતે સમાધાનવૃત્તિ આવે છે? ૧૭. ધર્મ એ આત્માની કેવી અવસ્થા હોય છે? ૧૭. શા માટે આ જીવને જો કોઈ ઉપાદેય હોય તો તે ૧૮. કેવા શુભભાવને વ્યવહારથી ધર્મ કહેવાય છે? વીતરાગભાવરૂપ ધર્મ જ છે? તે સમજાવો. ૧૯. ધર્મ માટે શું જરૂરી છે? ૧૮. શા માટે શુભભાવ હેય છે? ૨૦. પૂજયશ્રી કાનજીસ્વામીના શબ્દોમાં ધર્મનું સ્વરૂપ શું છે? ૧૯. પોતાનું સાંસારિક જીવન જ ધર્મભાવનાનું સાધન કે ૨૧. જગતમાં ધર્મના મર્મને જાણનારા લોકો કેટલાં હોય છે? કારણ કઈ રીતે થાય છે? તે સમજાવો ૨૨. ધર્મ માટે શેની જરૂર હોય છે? ૨૦. ધર્મભાવનાનો અભ્યાસ કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે તે સમજાવો ૨૩. આત્માની મહાનતા એટલે શું? ૨૧. ધર્મભાવનાનો અભ્યાસ કઈ રીતે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું ૨૪. શા માટે કલ્પવૃક્ષ કરતાં પણ ધર્મ વધુ મહેમાવંત છે? કારણ છે? તે સમજાવો ૨૫. ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયામાં શેની વિચારણા હોય છે? ૨૨. ધર્મભાવનાનું ફળ ધર્મનું સાચું વીતરાગ સ્વરૂપ ૨૬. ધર્મભાવનાનો અભ્યાસ એટલે શું? સમજાવનાર કઇ રીતે છે? ૨૭. શુભાશુભરાગનો માર્ગ અને વીતરાગનો માર્ગ પરસ્પર ૨૩. ધર્મભાવનાનું ફળ વીંતરાગતાની ભાવના કઇ રીતે છે? કેવો છે? ૨૪. ધર્મને ધારણ કરવા માટે શું કરવું જોઈએ? ૨૮. મોક્ષનો માર્ગ અને સંસારનો માર્ગ શું છે? નીચેનાનો તફાવત કોષ્ટકમાં રજૂ કરો. ૨૯. ધર્મનું સ્વરૂપ હંમેશા કેવું હોય છે? ૧. બોધિદુર્લભભાવના અને ધર્મભાવના. 3૦. બારેય ભાવનાના ફળમાં શેની પ્રાપ્તિ હોય છે? ૧૨. ઘર્મ ભાવના ૨૪૯

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264