Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 241
________________ @ ધર્મભાવનાની ક્યાં ? धर्मो रक्षति रक्षितो । ; ઉઠે છે * ** 3 Cd K મહારાણી વિદેહાની કૂખે ઉત્પન્ન થયેલી धर्मो रक्षति रक्षितो। મહારાજા જનકની પુત્રી સીતા અનેક સદ્ગુણોથી (પમાનંદીપંચવિંશતિ : અધ્યાય ૧, ધર્મોપદેશામૃત, શ્લોક ૧૮૨) સભર, સુંદર લક્ષણોવાળી, અત્યંત મનોજ્ઞ અને ઉપરોક્ત સૂત્ર અનુસાર જે ધર્મને ધારણ કરી સંપૂર્ણ લોકને સુખકારી હતી. સીતાનો એક અર્થ ધર્મભાવનાના ચિંતવન વડે ધર્મની રક્ષા કરે છે ધર્મભાવના દ્વારા સમાધારણ કરનાર થાય છે. તો ધર્મ પણ તે ધર્માત્માની આપત્તિ સમયે રક્ષા. સીતાએ ધર્મને ધારણ કરી નિરંતર ધર્મભાવનાના કરે છે. કેમ કે, ધર્મ સિવાય અન્ય કોઇ આ ચિંતવન વડે ગમે તેવી આપત્તિ, અન્યાય કે જીવનો બંધુ, મિત્ર, સહાયક કે હિતેચ્છુ હોતો. અત્યાચારના પ્રસંગે પૃથ્વી સમાન ક્ષમાધારણ કરી નથી. પ્રતિકુળ પ્રસંગે ધર્મ અને ધર્મભાવનાનું પોતાના ‘સીતા' નામની સાર્થકતા સિદ્ધ કરી છે. ચિંતવન જ સમાધાન કરાવે છે, સહનશીલતા. - શીલ અને ધર્મને ખાતર ગમે તેનું બલિદાન બક્ષે છે અને શાંતિ રખાવે છે. ધર્મ જ ધર્માત્માનો આપનાર ધર્માત્મા સ્ત્રી સતી તરીકે ઓળખાયા આધાર કે શરણ બની આપત્તિમાંથી ઉગારે છે. છે. સીતાએ પોતાના પ્રાણની પણ પરવા કર્યા આ બાબતને ચરિતાર્થ કરતું ધર્મભાવનાના વિના ધર્મભાવનાના ચિંતવન વડે પોતાના શીલા ચિંતવનનું મૂર્તિમંત અને આદર્શ ઉદાહરણ સતી અને ધર્મની રક્ષા કરવાને કારણે તે જગતમાં સીતામાં જોવા મળે છે. સતિ' તરીકે પણ પ્રસિદ્ધ છે. ૧૨. ઘર્મ ભાવના ૨૪૧

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264