Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 243
________________ થયા. આ વખતે સીતાએ પણ સાસુ-સસરાને સીતા ઉપર બળાત્કાર ન કર્યો. રાવણે પ્રણામ કરી પતિ સાથે જવાની જીદ પકડી. અનંતવીર્ય કેવળી પાસે ધર્મોપદેશ સાંભળી કોઇ રામચંદ્રજીએ ઘણું સમજાવી ઘેર રહી ધર્મ-ધ્યાન સ્ત્રી ન ઇચ્છે તો તેના ઉપર બળાત્કાર ના કરવાની સલાહ આપી. પણ પતિવ્રતા સીતા કરવાનું વ્રત અંગીકાર કરેલ હતું. રાવણ પોતે પોતાના નિર્ણયમાં અડગ રહી. તેણે કહ્યું. : કામદેવનો અવતાર હતો. જગતમાં કોઇ સ્ત્રી પતિની મશ્કેલ પરિસ્જિતમાં પતયર એવી ન હોય કે જે કામદેવને ન ઇચ્છે. પરંતુ રહેવું કોઈ પણ પત્નિને છાજે નહિ. અંતરંગ સીતા તો મહાપતિવ્રતા સ્ત્રી હતી. રામચંદ્ર ૫માત્માની પાસે પહોંચવા માટે બહારમાં સિવાય અન્ય કોઇ પુરુષ તેના સ્વપ્નમાં પણ પમેશ્વરનું શરણ હોય છે. પણ પતિવ્રતા સ્ત્રી પ્રવેશ પામે નહિ. તેથી સીતાને વશ કરવાના માટે પોતાનો પતિ જ પરમેશ્વર છે. મારો પતિ રાવણના સંઘળાં પ્રયાસ નિષ્ફળ નીવડ્યાં. ભવમાં જયાસ કરે અને હું મહેલમાં મજા 85 રામચંદ્રજીના કુશળ સમાચાર પ્રાપ્ત ન થાય ત્યાં તેમ બf શકે નહિહું છાયાની જેમ તમારી સુધી અન્ન-જળનો ત્યાગ કરી નિરાહારવ્રત ગ્રહણ સાથે રહીશ અને બને તે બધી સેવા કરીશ, કરી સીતાજી ધર્મભાવનાના ચિંતવનમાં જ રત આ દાસ તમારાથી દૂર રહી શકે નહિ. રહ્યા. તેમણે ચિંતવ્યું: ભળી ધર્મ-દયાજ માટે મહેલની કોઇ “આ સંસાર વિચિત્ર છે, અનિત્ય છે. આવશ્યકતા નથી. ભાજંગલના એકાંતમાં અને અશરણ છે, અસાર છે. એક માત્ર લોતરાગ કુદરતના સાન્નિધ્યમાં જે ધર્મ–દયાન થાય તે ધર્મ જ શરણ અને સારભૂત છે. કોઈ રાજમહેલમાં જ થાય. તમારા સહવાસ અને અશુભકર્મના ઉદયે મારા ઉપર આ આપત્તિ સેવાથી હું મારા ધર્મ-દયાજમાં પણ જરૂર આથી પડી છે. પરંતુ પહાડ જેથી પ્રતિકૂળતામાંય આગળ વધશ.” હું મારી ધર્મભાવના છોડશ સહિ. મારી સીતાજીના દઢ નિર્ધાર સામે રામચંદ્રજીએ ધર્મભાવના જ મને ઘેર્યબળ અને સહજશોલતા ઝૂકી જવું પડયું. વનવાસના કપરા કાળમાં અપાવશે. મારે મારી ભીતરાગો પરણતિરૂપ રામચંદ્રનો સાથ ન છોડી પતિની સેવા કરવાના ધર્મ સિવાય અન્ય કોઈ સહારાની જરૂર નથી. કારણે લોકમાં સીતાનું નામ રામથી પણ પહેલા કોઇપણ આપત્તિનો ઉકેલ અને અંત હોય જ લેવાનું પ્રચલિત થયું. તેથી તેઓ જગતમાં છે. તો આવો પણ આવશે જ.” (રામસીતાને બદલે) સીતારામ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સીતાજીના આ પ્રકારના ધર્મભાવનાના ધર્મભાવનાના ચિંતવનના બળે સીતાજી વનવાસની કસોટીમાંથી પણ પાર ઊતર્યા અને ચિંતવનના પ્રતાપે જ જાણે લંકામાં હનુમાનજીનું ધર્મ-ધ્યાનના માર્ગે આગળ વધતા રહ્યા. આગમન થયું. રામચંદ્રજીના કુશળ સમાચાર ૩. સીતાનું રાવણ દ્વારા અપહરણ પ્રાપ્ત થયા અને અગીયારમાં દિવસે વનવાસ દરમ્યાન સંઘર્ષમય જીવન હનુમાનજીના હસ્તે સીતાજીના ઉપવાસનું પારણું વીતાવતી સીતા ઉપર એકાએક વજપાત થયો. થયું. રામ-રાવણના યુદ્ધમાં રાવણનો વધ થયો રાવણ દ્વારા સીતાનું અપહરણ થયું. સીતાને અને સીતાજી કારમી કસોટીમાંથી પણ પ્રસન્ન કરવા રાવણે અનેક ઉપાય કર્યા પણ ધર્મભાવનાના ચિંતવનના બળે પાર ઉતર્યા. ૧૨. ઘર્મ ભાવના ૨૪૩

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264