Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 245
________________ Ole માટે સીતાને દુઃખી કરવી યોગ્ય નથી. લોકો યુગલનો વિયોગ કરાવ્યો હશે, તેથી જ મને તો મુનિઓની પણ નિંદા કરે છે. જિનધર્મનોય સ્વામીનો વિયોગ થયો. અપવાદ કરે છે. તો શું લોકાપવાદના કારણે ' અરે! નરોત્તમ રામ પ્રજાપાલક છે તો પત્નના ધર્મનો ત્યાગ કરીએ છીએ ? તો લોકોપવાદના. પાલક નથી ? તેઓએ મને કાંઈ ભાત પણ કારણે જાનકીને કેમ તજાય ? જણાવ્યા થિના મારા હેઠળું બહાનું બનાવ્યો મને રામે લક્ષ્મણને કહ્યું કે તારી વાત તદ્દન સત્ય નિર્જન વનમાં છોડી દીધો. પરંતુ તેઓ પણ શું છે. પરંતુ ન્યાયમાર્ગી મનુષ્ય અને પ્રજાવત્સલ કરે? શાસ્ત્રજ્ઞ અને શુદ્ધ કુળમાં જન્મેલ હોય રાજવી લોકવિરુદ્ધ કાર્યને તજે છે. જેની કીર્તિરૂપ તેમની એ જ રીત છે કે તેઓ બીજા કોઈથી જ વધૂને અપવાદરૂપ બળવાન હરી જાય તેનું જીવન હરે પણ લોકાપલાઠથ જરૂર કરે. ભલું નથી. એવા જીવનથી તો મરણ ભલું છે. હું દોષ રહિત છું તેમ તેઓ સારી રીતે જાણે રામચંદ્રજીએ તુરત જ કૃતાંતવક્ર નામના છે. તોપણ તેમણે મને અચાય કર્યો. પરંતુ તેમાં સેનાપતિને બોલાવીને સન્મેદશિખરાદિ તીર્થોની. મારા જ કર્મનો ઉદય છે. યાત્રા કરાવી સીતાજીને સિંહનાદ વનમાં એકલી. સેનાપતિ ! તમે તમારી ફરજ બજાવ્યો અને છોડી આવવાની આજ્ઞા કરી. મને છોડીને જતા રહો. મને મારો લોતરાગ ધર્મ તીર્થોની યાત્રા કરી સીતાજીનો રથ સિંહનાદ અને ધર્મભાવનાનું ચિતલજ જ સહાયક છે.” અટવીમાં આવી પહોંચ્યો. કૃતાંતવક્ર રથને રોકી એકદમ રડી પડ્યો અને સીતાજીને કાંઇ કહી ખુબ જ દુઃખી હૃદયે વિદાય લેતા પહેલાં શકયો નહિ. સીતાજીએ સાંત્વના આપી જે હોય કૃતાંતવક્રે સીતાજીને કહ્યું તે જણાવવા કહ્યું. તાંતવક્ર સેનાપતિએ સઘળો - “હે માતા ! રામચંદ્રજીને કોઈ સંદેશો કહેવો છે?” વૃતાંત જણાવી પોતાની જાતને ધિક્કારતા કહ્યું: ત્યારે સીતાએ કહ્યું : હે માતા ! પારકી ચાકરીના કારણે પરવશ “રામચંદ્રજીને બીજું કાંઈ નહિ પણ એટલું થઇ આ મહ/જ પાપકર્મનો હું ભાગૌઠાર થયો છે. જરૂર કહેજે કે લોકાપવાદના ભયના કારણે ચાકર કરતાં તો કૂકર (કૂતરો) ભલો. જે પૂછડી મને ભલે ત્યજી પણ લોકાપવાદના કારણે પટપટાલૌને સ્વાધૉજ જીવન જીવે છે. ધિક્કાર ભંતરાગ ધર્મ પરણિતિના આધારભૂત જૈન છે આવાં પરાધૉજ ચાકરી જે.” | ધર્મને કયારેય ન તજે. આપ ધર્માત્મા છો સર્ષ કૃતાંતવક્રના વચનો સાંભળી સીતાજી ઉપર શાસ્ત્રોના જાણકાર છો અને અમે તો તૂચ્છ વજપાત જ થયો. તે મૂચ્છિત થઇ ઢળી પડ્યા. શ્રી છીએ. અમે તમને કાંઇ પણ કહેલા સમર્થ નથી. પરંતુ જગતમાં બધું જ મળે છે પણ પરંતુ ત્યારબાદ તુરત જ સ્વસ્થ થઈને તેણે કહ્યું એક જિનપ્રણોત થોતરાગ ધર્મ જ મહાભાગ્યે “હે કૃતાંતલક ! મારા કારણે તે દુઃખી ન થા. મળે છે. તેથી ધર્મ અને ધર્મભાવનાનું ચિંતન મારા જ કોઈ અશુભકર્મનો ઉદય છે જેના કારણે કયારેય છોડવું નહિ.” મારા ઉપર આ આપત્તિ આવી પડી છે. પૂર્વભવમાં મેં મુનર્નિંદા કરી હશે જેથી આ ' એમ કહીને સીતાજી ફરીથી મૂચ્છિત થઇ ભાથમાં મારે લોકનિંદાનો ભોગ બનવું પડ્યું ઢળી પડ્યા. કૃતાંતવક્ર સીતાજીને મુચ્છિત છે. કમળોના થનમાં રહેતા ચકલા-ચકલીના મૂકીને જતા ખુબ દુ:ખી થયો પરંતુ રામચંદ્રજીની ૧૨. ઘર્મ ભાવના ૨૪૫

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264