Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 242
________________ સીતા અને ભામંડલનો યુગલ જન્મ થયો. ભરોસો અને ધર્મનું શરણ હતું. ધર્મભાવનાનું ત્યારે પૂર્વભવના વૈરી દેવ દ્વારા ભામંડલનું ચિંતવન કરતાં સીતાએ મનોમન વિચાર્યુઃ અપહરણ થઇ જતા જન્મથી જ દુઃખને દેખનારી “ જિદ્ર ભગભાન ! હું ગમે ત્યાં જઉં પણ સીતાના જીવનમાં આપત્તિઓના અનેક પ્રસંગો મને તમારું અને તમારા ધર્મનું શરણ હશે. આવ્યા છે. પણ ધર્મભાવનાના ચિંતવનના પૂર્ણકર્મના ઉદયના કારણે મારો ભાઇ જન્મતાં જ બળે તે દરેક પ્રસંગોમાં અડીખમ ઉભી રહીને અપહરણ પામ્યો અને મને પણ બળજબરીથી દરેક કસોટીમાંથી પાર ઉતરેલ છે. પૂર્વે ઉઠાથી જવાનો પ્રસંગ આથી ૫ડચો છે. હું વેદવતીના ભવથી જ જિનદેવની પરમભક્ત અને મનોમન રામને ભરી ચૂકી છે. તેથી રામ આર્થિકાનું વ્રત અંગીકાર કરનારી સીતા જન્મથી સિવાયના કોઈ પુરુષનો પડછાયો પણ મને જ સમ્યગ્દષ્ટિ ધર્માત્મા હતી. સઘળો સંસાર અસ્પૃશ્ય છે. મેં ધર્મની રક્ષા કરી છે તો તે ધર્મના અસાર છે અને વીતરાગી ધર્મ જ સારભૂત છે તેવું કારણે મારા શાલની પણ રક્ષા જરૂર થશે તેવો ધર્મભાવનાનું સતત ચિંતવન તેના જીવનમાં મને ભરોસો છે.” વણાયેલ હતું. ધર્મભાવનાના ચિંતવન વડેધર્મનું સીતાના આ પ્રકારના ધર્મભાવનાના રક્ષણ કરવાથી ધર્મ દ્વારા આપતિ સમયે સીતાનું ચિંતવનનો જ જાણે કોઇ એવો ચમત્કાર થયો રક્ષણ થયેલ જોવા મળે છે. તે પૈકી નમૂનારૂપ પાંચ પ્રસંગો અહીં આપવામાં આવે છે. કે તુરત જ ધનુષ્ય જવાળારહિત થઇ ગયું. રામચંદ્ર ધનુષ્યને હાથમાં લઇ બાણ ચઢાવીને ૧. સીતાનો સ્વયંવર દોરી ખેંચતા જ પ્રથ્વી કંપાયમાન થાય એવો સીતાને રામ સાથે પરણવાનું વિચારવામાં પ્રચંડ અવાજ થયો. દેવોએ ધન્ય ધન્ય શબ્દો આવ્યું હતું પણ સીતા પ્રત્યે મોહિત થયેલ ઉચ્ચારી દૈવી પુષ્પોની વર્ષા કરી રામને વધાવ્યા. ચંદ્રગતિ વિદ્યાધરે સીતાના પિતા રાજા જનકનું વિદ્યાધરના વિલા મોઢા વચ્ચે સીતાએ રામચંદ્રના અપહરણ કર્યું. તેથી જનકે વજાવર્ત ધનુષ્ય કંઠમાં વરમાળા પહેરાવી તેની વલ્લભા થઇ ગઇ. ચઢાવી. શકે તેને સીતા પરણાવવાની ધર્મભાવનાના ચિંતવનના પ્રતાપે તે કપરી વિદ્યાધરની શરત મંજૂર રાખી મુકિત મેળવી. કસોટીમાંથી પસાર થઇ ગઇ. સીતાને રામ સાથે પરણાવવાનો વિચાર વિસારે ૨. સીતાનો વનવાસ પાડી સીતાનો સ્વયંવર યોજાયો. તે માટે રામસહિત. હજારો રાજકુમારોને આમંત્રણ પાઠવવામાં આવ્યા. રાજા દશરથ વૈરાગ્ય પામી જિનદીક્ષા વિદ્યાધરનું દ્વોપુનિત ધનુષ્ય કોઇથી પણ ચઢાવી અંગીકાર કરવા ઉધત થયા તે જાણી ભરત પણ ન શકાય તેવું હતું. માયામયી નાગ જયાં ફંફાડા પ્રતિબોધ પામી વૈરાગ્ય પામ્યા. પતિ અને મારે છે તેવા ધનુષ્યની સામે નજર પણ માંડી પુત્રના વૈરાગ્યથી વિહવળ બનેલી કેકેયીએ રાજા શકાય તેવું નહોતું. ધનુષ્યમાંથી નીકળતી દશરથ પાસે થાપણમાં રહેલું વચન માંગી રામની ભયંકર વીજળી સમાન અગ્નિની જવાળાઓ. જગ્યાએ ભરતને રાજયગાદી સોંપાવી. ભરતને દશેય દિશાઓમાં ફેલાઇ રહી હોવાથી વિદ્યાધરને રાજયવહીવટ માટે તૈયાર કરી અને ભરતને જ સીતા પરણાવવી પડશે તેવું લાગતું હતું. તેથી રાજકાજમાં કોઇ ક્ષોભ ન થાય તે માટે પિતા જનક અને માતા વિદેહા ખુબ દુઃખી હતા. રામચંદ્રજીએ સમગ્ર પરિવારની વિદાય લઇ પરંતુ તે સમયે પણ સીતાને પોતાના ભાગ્યનો દૂરદેશાવરના એકાંત સ્થાનમાં જવા માટે રવાના ૨૪૨ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની: બાર ભાવના

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264